SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. पञ्चपञ्चाशत्तमं समवायनिरूपणम् ४५३ स्मकः। तत्र पञ्चाशत् सहस्रेषु दशसहस्रार्धपश्चसहस्रयोजनेन पञ्चपञ्चाशत्सहस्राणि सम्पबन्ते । पद्यपीह विजयद्वारस्य पाश्चात्यश्वरमान्त उक्तः, तथापि जगत्याः पौरस्त्यचरमान्त एव सम्भावनावशात्संग्राह्यः। यतो मेरुमध्यभागात जगत्याश्चरमान्तः पञ्चाशत्सहस्रयोजनात्मकः, तथा स जगती विष्कम्भं जम्बूद्वीपं लक्षयोजनात्मकम् । तथैव सजगती विष्कम्भो लवणसमुद्रो द्विलक्षयोजनात्मकः । यदि द्वीपसमुद्रप्रमाणात् जगतीपमाणमतिरिच्येत, तदा मनुष्यक्षेत्रपरिधिः प्रोक्तप्रमाणादाधिक्यमामुयात् । यतो मनुष्यक्षेत्रपरिधिः पञ्चचत्वारिंशल्लक्षममाणक्षेत्रापेक्षयाऽभिधीयते । अथवा किंचिन्यूनोऽपि पञ्चपञ्चाशत्सहस्रयोजनत्वेन विष्कंभभाग दश हजार योजन का है ५० पचास हजार योजन में इन १० दश हजार योजन के आधे पांच हजार योजन को मिलाने से ५५ पचपन हजार हो जाते हैं। यद्यपि यहां विजयद्वार का पाश्चात्य चरमांत ५५ पचपनहजार योजन की दूर पर कहा है, तो भी जगती का पौरस्त्य चरमान्त भाग ही यहां ग्रहण करना चाहिये। क्योंकि यहां उसी की संभावना होती है। कारण-मेरु के मध्यभाग से जगती का चरमान्त प्रदेश५० पचास हजार योजन दूर है तथा जगती के विष्कंभ सहित जंबूद्वीप का विस्तार १ एक लाख योजन का है। उसको बेढे(वेष्टित किये) हुए जो लवण समुद्र है उसका विस्तार जगती के विष्कंभ सहित दो लाख योजन का है। यदि द्वीप और समुद्र के प्रमाण से जगती का प्रमाण अधिक हो जावे तो मनुष्य क्षेत्र की परिधि का जो प्रमाण कहा है वह अधिक हो जावेगा। क्यों की मनुष्यक्षेत्र की परिधि का जो प्रमाण कहा है वह ४५ पेंतालीस लाख योजन प्रमाण क्षेत्र की अपेक्षा से कहा है। अथवा-पचपन हजार योजन में જનમાં તે દસ હજાર એજનને અર્ધો ભાગ-પાંચ હજાર યોજન આવી જાય છે. જે કે અહીં વિજ્ય દ્વારને પાશ્ચાત્ય ચરમાન્ત ભાગ પંચાવન હજાર યોજન દૂર કહેલ છે, તે પણ જગતને પૌરય ચરમાન્ત (પૂર્વના છેડાને) ભાગ જ અહી ગ્રહણ કરવાને છે કારણ કે અહીં તેની જ સંભાવના છે. કારણ કે એના મધ્યભાગથી જગતીને ચરમાન્ત પ્રદેશ પચાસ હજાર યોજન દૂર છે. તથા જગતીના વિષ્ઠભ સહિત જમ્બુદ્વીપનો વિસ્તાર એક લાખ યોજનાનો છે. તેને ઘેરીને જે લવણ સમુદ્ર આવેલ છે તેને વિસ્તાર જગતીના વિધ્વંભ સહિત બે લાખ જનને છે. જે દ્વિપ અને સમુદ્રના પ્રમાણથી જગતીનું પ્રમાણ વધારે થઈ જાય તો મનુષ્ય ક્ષેત્રની પરિધિનું જે પ્રમાણ કહ્યું છે. તે વધારે થઈ જશે. કારણ કે મનુષ્ય ક્ષેત્રની પરિધિનું પ્રમાણ જે પિસ્તાળીસ લાખ જન કહ્યું છે ક્ષેત્રની અપેક્ષાએ કહેલ છે. અથવા પંચાવન હજાર યોજનમાં થોડું ઓછું હોવા છતાં પણ તે પંચાવન હજાર શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy