SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. एकपञ्चाशत्तमे समवाये उद्देशनकालादि निरूपणम् ४४१ लक्षवर्षाणि 'परमाउं' परमायुः पालइत्ता पालयित्वा 'सिद्ध बुद्धे जाव सम्पदक्खप्पहीणे' सिद्धो बुद्धो यावत् सर्वदुःखपहीणो जातः। 'दसणावरणनामाण'दर्शनावरणनाम्नोः 'दोण्हं कम्माण' द्वयोः कर्मणोः 'एगावन्न' एकपञ्चाशत् 'उत्तरकम्म पगडीओ' उत्तरकर्मबकृतयः पन्नत्ताओ'प्रज्ञप्ताः। निद्रादयः पञ्च, तथा चक्षुर्दर्शनावरणीयाचक्षुर्दर्शनावरणीयावधिदर्शनाऽवरणीयकेवलदर्शनावरणीयाश्चेति चतस्र इति दर्शनावरणस्य नव, तथा द्विचत्वारिंशत्समवाये प्रोक्ता नामकर्मणो द्विचत्वारिंशदुत्तरप्रकृतयः, इत्युभयसंकलनया एकपञ्चाशदुत्तरप्रकृतयो विज्ञेयाः ।। सू. ९० ॥ आयु को भोग करके सिद्ध बद्ध यावत् समस्त दुःखो से विहीन बन गये हैं। दर्शनावरण कर्म की ९ नौ उत्तर प्रकृतियां और नाम कर्म की ४२ बयालीस प्रकृतियां ये दोनों मिलकर ५१ इकावन हो जाती है। अतः दर्शनावरण और नामकर्म इन दो कर्मों की५१इकावन उत्तरमकृतियां कहीगई हैं। __ भावार्थ--आचारांग का जो प्रथमश्रुतस्कंध है, उसमें जो शस्त्रपरिज्ञा नामका प्रथम अध्ययन है उसमें सात उद्देश हैं इसलिये सात ही उद्देशनकाल हैं। द्वितीयलोकविजय नामक अध्ययन में छह उद्देश और ६ ही उद्देशनकाल है। शीतोष्णीय तृतीय अध्ययन में चार उद्देश और चार उद्देशनकाल है। चौथे सम्यक्तव अध्ययन में चार उद्देश और चार उद्देशनकाल हैं। पांचवे लोकसार नामके अध्ययन में छह उद्देश और छह उद्देशकाल हैं। धूत नामके छठवे अध्ययन में पांच उद्देश और पांच उद्देशनकाल हैं। विच्छेद को प्राप्त हए महापरिज्ञा नामके सप्तम अध्ययन में सात, विमोक्ष नामके आठवे अध्ययन में आठ, उपधानश्रुत नामके नवमें अध्यशन में चार, उद्देश और चार ही उद्देशनकाल हैं। इस प्रकार७,६,४, વૃત થયા અને સમસ્ત દદથી રહિત થયા દશનાવરણ કર્મની નવ (૯ી ઉત્તર પ્રવૃત્તિ અને નામકર્મની બેંતાલીસ(૪૨)પ્રકૃતિ, એ બન્ને મળીને એકાવન(૫૧) થાય છે. તેથી દર્શનાવરણ અને નામકર્મ એ બન્નેની એકાવન ઉત્તર પ્રકૃતિ કહી છે. ભાવાર્થ...આચારાંગ સૂત્રને જે પહેલે શ્રતરક ધ છે તેમાં શાસ્ત્રપરિણા નામનું જે પહેલું અધ્યયન છે તેમાં સાત ઉદ્દેશ છે, તેથી તેના સાત જ ઉદ્દેશનકાળ છે. લેકવિજય નામના બીજા અધ્યયનમાં છ ઉદેશ અને છ ઉદ્દેશકાળ છે. શીતોષ્ણીય નામનાં ત્રીજા અધ્યયનમાં ચાર ઉદ્દેશ અને ચાર ઉદ્દેશનકાળ છે, સમ્યકત્વ નામના ચોથા અધ્યયનમાં ચાર ઉદ્દેશ અને ચાર ઉશનકાળ છે. લોકસાર નામના પાંચમાં અધ્યયનમાં છ ઉદ્દેશ અને છ ઉદ્દેશનકાળ છે. ધૂત નામના છઠ્ઠા અધ્યયનમાં પાંચ ઉદ્દેશ અને પાંચ ઉદેશનકાળ છે. વિચછેદ પામેલા મહાપરિજ્ઞા નામના સાતમાં અધ્યયનમાં સાત વિમેક્ષ નામના આઠમાં અધ્યયનમાં આઠ અને ઉપધાન શ્રુત નામના નવમાં અધ્યयनमा या२, ७६२ मन सेटमा ४ उद्देशन छ. मारीते ७-६-४-४-१-५७ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy