SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ४१८ समवायाङ्गसूत्रे प्रभृतिनामानि । (१३) 'अगुरुल हुयनामे' अगुरुलघुनाम-यदुदयात् शरीरस्य अगुरुलघुत्वं जायते तत् । (१४) 'उवधायनामे' उपघातनाम यदुदयात् स्व शरीरे परिवर्धमानैः प्रतिजिह्वचोरदन्तादिभिरुपघातो भवति तत्, यद्वा स्वकतोहन्धनादिना शरीरोपघातो जायते तत् । (१५) 'पराघायनामे' पराघातनाम-परान् आहन्ति परिभवति, परैर्वा न हन्यते नाभिभूयत इति परीघातं, तनिबन्धनं नाम पराघातनाम-यदुदयाजीवः परेषां दुष्प्रधर्षों महौजस्वी दर्शनमात्रेण वाक्पाटवेन वा महाभूपसभामपि गतः सभ्यानामपि क्षोभमापादयति प्रतिपक्षपतिभाप्रतिघातं च करोति तत् । (१६) 'अणुपुव्वीनामे' आनुपूर्वीनाम यदुदयाजीवो भवाद् भवान्तरे याति तत् । [१७] उस्सासनाम' उच्छासपरिणाम को न पाकर अगुरुलघुरूप से परिणत होता है वह अगुरुलघुनामकर्म है १३। जिसके उदय से अपने ही शरीर में परिवर्धमान प्रतिजिह्वा, चोरदन्त आदिकों द्वारा उपघात होता हो वह उपघात नामकर्म है १४॥ जसके उदय से जीव पर को दर्शन या वाणी से निष्पभ करदे उसका नाम पराघात नामकर्म है। इसके उदय से जीव में ऐसी स्थिति उत्पन्न हो जाती है कि जिसके कारण वह दूसरों के लिये दुष्पवर्ष हो जाता है तथा महातेजस्वी बनकर वह दर्शनमात्र से अथवा वचन की चतुराई से बड़ी से बडी भी सभाके सभ्यों को चकित और क्षुभित कर देता है। वहां प्रतिपक्ष की प्रतिभाको तिरस्कृत कर अपनी प्रतिष्ठा स्थापित कर देता है १५। जिसके उदय से जीव एक भव से दूसरे भव में जाता है वह आनुपूर्वी नामकर्म है १६। जिसके उदय से जीव को श्वास જેનાઉદયથી શરીર ગુરૂ કે લઘુ પરિણામ પ્રાપ્ત ન કરતાં અગુરૂ લઘુરૂપે પરિણમે છે તે કમને “અગુરુલઘુનામકર્મ કહે છે. (૧૩) જેના ઉદયથી પિતાના જ શરીરમાં પરિવર્ધમાન પ્રતિ જિહવા, ચોર દાંત આદિકો દ્વારા ઉપઘાત થાય છે તે કર્મને ઉપઘાત નામકર્મ કહે છે. (૧૪) જેના ઉદયથી જીવ અન્યને દર્શન કે વાણીથી નિષ્પભ કરી નાખે તે કમને પરાઘાત નામકર્મ કહે છે. તેના ઉદયથી જીવમાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે તેને કારણે તે બીજાને માટે દુષ્પધર્ષ (અજેય) બની જાય છે. તથા મહાતેજસ્વી બનીને તે દર્શનમાત્રથી અથવા વાણીની ચતુરાઈથી મોટામાં મોટી સભાના શ્રાતાઓને ચક્તિ અને ભ્રમિત કરી નાખે છે. અને ત્યાં વિરધીની પ્રતિભાનું ખંડન કરી પોતાની પ્રતિષ્ઠા જમાવે છે. (૧૫) જેના ઉદયથી જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે તે કર્મને “આનુપૂવી નામકર્મ કહે છે. (૧૬) જેના ઉદયથી જીવને શ્વાસ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy