SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. द्विचत्वारिंशत्तमे समवाये श्रमणभगवदादि श्रामण्यपर्यायनिरूपणम् ४१७ म-यदुदयात् शरीरस्य अङ्गानां शिरः प्रभृतीनाम् उपाङ्गानाम ल्यादीनां विभागो भवति तत् । (५) सरीरबंधणनामे' शरीरबन्धननाम-यत् पूर्ववद्धानां संप्रतिवध्यमानानां च औदारिकशरीरपुद्गलानां संबन्धकारणम् तत। (६) 'सरीर संघायणनामे' शरीरसंघातननाम-यस्योदयात् औदारिकशरीरपुद्गलानां गृहीतानां शरीररचना भवति, तत् । (७) 'संघयणनाम' संहनननाम-यस्योदयात् अस्न्थां तथाभूतशक्तिकारणरूपरचनाविशेषो जायते तत् । (८) 'संठाणनाम' संस्थाननाम-यदुदयात्समचतुरस्रसंस्थानादि जायते तत् । (९) 'वष्णनामे' वर्णनाम, (१०) 'गंधनामे' गन्धनाम, (११) 'रसनामे' रसनाम, (१२) 'फासनामे' स्पर्शनाम-यदुदयात् वर्णगन्धरसस्पर्शयुक्तानि शरीराणि भवन्ति तानि वर्ण और उपांगभूत अंगुलियोंआदि की जुदीररचना होती है, वह शरीरांगोयाङ्गनामकर्म है४) प्रथम गृहीत औदारिक आदि पुद्गलों के साथ नवीन ग्रहण किये जाने वाले पुदलों का जो संबंध करता है उसका नाम शरीरबंधन नाम कर्म है ५। जिसके उदय से बद्धपुद्गल नानाविध आकारों में व्यवस्थित होते है वह शरीरसंघातनामकर्म है। जिस के उदय से हड्डियों की तथाभूत शक्ति की कारण भूत विशिष्ट रचना होती है वह संहनन नामकर्म है ७। जिसके उदय से शरीर की विविध आकृतियां बनती हैं वह संस्थान नामकर्म है ८। जिसके उदय से शरीर में पांचवर्ण होते हैं वह वर्णनामकर्म है। जिसके उदय से शरीर में सुरभि दुरभि गंध का उदय होता है वह गंध नामकर्म है १० जिसके उदय से शरीर में पांच रस उदित होते हैं उसका नाम रसनामकर्म है ११जिसके उदय से शरीर में आठ प्रकार का स्पर्श होता है वह स्पर्शनामकर्म है १२। जिसके उदय से शरीर गुरु या लघु ળીઓ વગેરેની જુદી જુદી રચના થાય છે તે શરીરાંગોપાંગ નામકર્મ છે. પહેલાં ગ્રહણ કરેલ દારિક આદિ પુદ્ગલેની સાથે નવીન ગ્રહણ કરેલ પુદ્ગલેને જે સંબંધ કરાવે છે તેને શરીરબંધનનામકર્મ કહે છે. (૫) જેના ઉદયથી બદ્ધ પુદ્ગલ વિવિધ આકારમાં વ્યવસ્થિત થાય છે તેને “શરીરસંઘાત નામકર્મ કહે છે (૬) જેના ઉદયથી હાડકાંઓની તે પ્રમાણેની શકિતને કારણરૂપ વિશિષ્ટ ૨ચના થાય છે, તેને સંહનન નામકર્મ કહે છે. (૭) જેના ઉદયથી શરીરને વિવિધ આકાર બને છે, તેને સંસ્થાન નામ કર્મ કહે છે. (૮) જેના ઉદયથી શરીરમાં પાંચ વર્ણ થાય છે તેને વર્ણનામ કર્મ કહે છે. (૯) જેના ઉદયથી શરીરમાં સુગંધ કે દુગધને ઉદય થાય છે તેને ગંધનામકર્મ કહે છે.(૧૦) જેના ઉદયથી શરીરમાં પાંચ રસ ઉદિત થાય છે તે કર્મને રસનામકર્મ કહે છે. (૧૧) જેના ઉદયથી શરીરમાં આઠ પ્રકારના સ્પર્શ અનુભવાય છે તે કમને સ્પર્શનામકર્મ કહે છે. (૧૨) શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy