SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. चतुर्विंशत्तमे समवाये बुद्धातिशय निरूपणम् ३९७ प्रशान्तचित्तमानसा:-प्रशान्तानि शान्ति गतानि चित्तानि-हृदयानि मानसानिअन्तःकरणानि येषां ते-पशान्तवित्तमानसाः सन्ताधर्म 'निसमिति' निशमयन्तिशृण्वन्ति इत्यर्थः।२४॥ अण्णउत्थिय पावणिया वि य णं आगया वंदति' अन्यतीथिका पावनिका अपि च खलु आगता मगवन्तं वन्दन्ते।२५॥ 'आगया समाणा अरहो पायमले निप्पलिवयणा हवंति' आगताः सन्तोऽर्हतः पादमूले निष्पतिवचनाः प्रत्युचररहिता भवन्ति।२६॥ 'जओ जओ वि य णं अरहंतो भगवंतो विहरंति तो तो वि य णं जोयणपणवीसाए ण ईती न भवइ' यतो यतो ऽपि यत्र यत्राऽपि खलु अर्हन्तो भगवन्तो विहरन्ति. ततस्ततोऽपि-तत्र तत्राभगवान् का अतिशय है जो परस्पर जात विरोधो जीव भी एक जगह बैठ कर वैर भाव का परित्याग करके प्रभु की वाणी को सुनते हैं। वैमा. निक देव यहां देव पद से गृहीत किये गये हैं। असुर कुमार और नागकुमार ये भवनपति के भेद हैं। सुवर्ण शोभनवर्णवाले होने से ज्योतिपी. देव हैं। यक्ष, राक्षस किन्नर, किंपुरुष, ये व्यन्तर देवों के भेद हैं। गरुड का चिह्न होने से गरुड शब्द सुपर्णकुमार का बोधक है और ये गरुड भवनपति के मेदों में से हैं। गंधर्व और महोरग ये व्यन्तर जाति के देव हैं। चौबीसवाँ अतिशय हुआ। अन्यतीर्थिक प्रावचनियों का आते ही प्रभुको बंदन करना, यह पच्चीसवां अतिशय है। भगवान् का यह अतिशय है कि उनके समक्ष आते ही मानियों का मान गलित हो जाता है। अन्यतीर्थिक प्रावनिकों का अहंत पादमूल में आते ही निरुत्तर होना। यह छव्वीसवां अतिशय हुआ। जहां २ पर भी अहंत भगवंत विहार ભગવાનનો એ અતિશય (ભાવ) છે કે કુદરતી રીતે જ પરસ્પર વૈરભાવ રાખતા છે પણ એક જ જગ્યાએ બેસીને તથા વૈરભાવનો ત્યાગ કરીને ભગવાનની વાણી સાંભળે છે. અહીં દેવ” પદ વૈમાનિક દેવો માટે વપરાયું છે. અસુરકુમાર અને નાગકુમાર, એ ભવનપતિના ભેદે છે. “સુવર્ણ પદથી સુંદર વર્ણવાળા જ્યોતિષીદે સમજવાના છે. યક્ષ, રાક્ષસ, કિન્નર, કિ પુરૂષ, એ બધા વ્યક્તર દેવના ભેદ છે. ગરૂડનું ચિહ્ન જેને છે એવા સુપકુમાર “ગરૂડ પદથી ગ્રહણ કરાયા છે. ગરૂડ ભવનપતિને એક ભેદ છે. ગંધર્વ અને મહેરગ, એ વ્યતર જાતિના દે છે. આ ચોવીસમ અતિશય થયે. (૨૫) અન્યતીથિક પ્રવચનકારોનું આવતાં જ પ્રભુને વંદન કરવું, તે ૨૫ પચીસમ અતિશય છે.(૨૬)ભગવાનને એ અતિશય છે કે તેમની સમક્ષ આવતાં જ અભિમાની લેકેનું અભિમાન ઓગળી જાય છે. અન્યતીથિક પ્રાચનિકોનું અહંતને ચરણે આવતાં જ નિત્તર થવું તે ૨૬ છવીસમો અતિશય છે. (૨૭) જ્યાં જ્યાં અહત ભગવાન વિહાર કરે છે. ત્યાં ત્યાં ચારે દિશાઓમાં પચીશ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy