SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २० समवायाङ्गसूत्रे आत्मनो निष्क्रियत्वं कैश्चिदगीकृतं, तन्निराकरणायात्मनः क्रियावत्वं वक्ष्यमाण: सूत्रकारः क्रियाजनकत्वेन प्रथम दण्डस्वरूपमाह-- मूलम्-एगे दडे ॥ सू.३॥ टीका-'दंडे, दण्डः-दण्डयते-ज्ञानाद्यपहारेण पीडयते निःसारीक्रियते वा आत्माऽनेनेति दण्डः, स च द्रव्यतो यष्टि र्भावतो दुष्प्रयुक्तमनोवा. कायरूपः, हिंसारूपो वा, स च 'एगे' एकः, एकत्वमस्य सामान्यनयापेक्षया । एवमन्यत्रापि सर्वत्रैकत्वं बोध्यम् ॥ सू. ३॥ मूलम्-ऐगे अदंडे ॥सू.४॥ टीका-'अदंडे' अदण्ड:-प्रशस्तयोगत्रयरूपः, अहिंसारूपो वा । सामान्यनयापेक्षया एकत्वमदण्डस्येति भावः ॥सू. ४॥ आत्मा में सर्वथा निष्क्रियत्व कितनेक वादियों ने अंगीकार किया है परन्तु यह उनकी मान्यता ठीक नहीं है, क्यों कि आत्मा सक्रिय है। इसी बातको दिखलाने के लिये सूत्रकार दंड का स्वरुप कहते हैं-'एगे दंडे' इत्यादि। ज्ञानादिकों के अपहार से आत्मा जिसके द्वारा पीडित किया जाता है,अथवा साररहित किया जाता है उसका नाम दंड है यह दंड दो प्रकार का होता है एक द्रव्यदंड और दूसरा भावदंड। यष्टिआदिक बाह्य पदार्थ द्रव्यदंड हैं और मन वचन एवं काय की दुष्प्रवृत्ति भावदंड है । अथवा हिंसा रूप व्यापार भावदंड है। यह दंड भी सामान्य की अपेक्षा एक है। इसी तरह से अन्यत्र भी एकत्व की सिद्धि जानना चाहिये ॥सू०३॥ 'एगे अदंडे' इति। प्रशस्त योगत्रयरूप अदंड भी सामान्यनय की अपेक्षा एक है ॥सू० ४॥ કેટલાક એવો મત ધરાવે છે કે આત્મા સર્વથા નિષ્ક્રિય છે, પણ તેમની તે માન્યતા બરાબર નથી, કારણ કે આત્મા સક્રિય છે. તે વાત દર્શાવવાને માટે સૂત્રકાર દંડનું स्व३५ मताव छ-"एगे दंडे" छत्या! ટીકાર્થ-જ્ઞાનાદિના અપહારથી આત્માને જેના દ્વારા પીડવામાં આવે છે, અથવા સારરહિત કરવામાં આવે છે તેને દંડ કહે છે. તે દંડના બે પ્રકાર છે-(૧) દ્રવ્યદંડ અને (૨) ભાવદંડ. લાકડી વગેરે બાહ્ય પદાર્થ દ્રવ્યદંડ છે અને મન, વચન અને કાયાની પ્રવૃત્તિ ભાવદંડ છે. અથવા હિંસારૂપ પ્રવૃત્તિ ભાવદંડ છે. તે દંડ પણ સામાન્ય નયની અપેક્ષાએ એક છે એ જ રીતે અન્યત્ર પણ એકત્વ સિદ્ધ થયેલું માનવું. સૂ૩ _ “एगे अदंडे" इति પ્રશસ્ત ગત્રયરૂપ અથવા અહિંસારૂપ અદંડ પણ સામાન્ય નયની અપેક્ષાએ એક છે સૂ૦ કા શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy