SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ १२ समवायाङ्गसूत्रे गरूपत्वेन तयोर्भेदाऽमद्भावात् । किं च-द्रव्वार्थतयाऽऽत्मन एकत्वम् , एकद्रव्यत्वादात्मनः. द्रव्यार्थता नाम प्रदेशगुणपर्यायाधारता, अवयविद्रव्वनेत्यर्थः, मदेशार्थतया तु अनेकत्वमात्मनः, असंख्यातप्रदेशात्मकत्वात् तस्य । सकलपदार्थानां ज्ञानादिभिर्विषयीकरणादात्मनः स्वेतरपदार्थापेक्षया प्राधान्यमस्तीत्यतः प्रथमंतन्निर्देशः ।।सू.१।। गरूप से उनमें भेद का असद्भाव है अतः वह इस अपेक्षा एक भी है, तथा-द्रव्यार्थिक नय की अपेक्षा से आत्मा में एक द्रव्यार्थता होने से एकत्व माना जाता है। प्रदेश, गुण और पर्यायों की आधारता का नाम ही द्रव्यार्थता-द्रव्यार्थिक नय है। यह द्रव्यार्थता मुख्यरूप से एक अखंड द्रव्य को ही विषय करती है। उस विषयभूत द्रव्य में प्रदेश गुण और पर्यायें रहति है। इन पर उसकी दृष्टि नहीं रहती है। इन सब पर दृष्टि रखने वाली प्रदेशार्थता-असंख्यातप्रदेशयुक्तता-पर्यायार्थिकनय है । उसकी अपेक्षाओत्मा में अनेकता मानी जाती है । आत्मा एक प्रदेशवाला नहीं है वह तो असंख्यात प्रदेशों वाला है। आत्मा सकल पदार्थो को ज्ञानादिगुणों द्वारा विषयकरता है इसलिये उसकी अपने से भिन्न पदार्थों की अपेक्षा प्रधानता है। इसीलिये सूत्रकारने यहां सर्व प्रथम उसका निर्देश किया है। भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा आत्मा को जो एक कहा है उसका कारण उपयोग लक्षण की अभिन्नता है। क्यों कि जीव का उपयोग कहा गया है। जीव जिसे आत्मो और चेतन भी कहते ભેદનો અભાવ છે, તેથી એ અપેક્ષાએ તે એક પણ છે. તથા-દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે આત્મામાં એક દ્રવ્યાર્થતા હોવાથી એકત્વ મનાય છે. દ્રવ્યર્થતાદ્રવ્યાર્થિક નય એટલે પ્રદેશ, ગુણ અને પર્યાયોનું અવલંબન તે દ્રવ્યાર્થતા મુખ્યત્વે એક અખંડ દ્રવ્યને વિષય કરે છે. તે વિષયભૂત દ્રવ્યમાં પ્રદેશ, ગુણ અને પર્યા રહે છે તેમના પર તેની દષ્ટિ રહેતી નથી. એ બધા પર દૃષ્ટિ રાખનારી પ્રદેશાર્યતાઅસંખ્યાત પ્રદેશયુકતતા-પર્યાયાર્થિક નય છે. તેની અપેક્ષાએ આત્મામાં અનેકતા મનાય છે. આત્મા એક પ્રદેશવાળ નથી. તે તો અનેક પ્રદેશવાળો છે. આત્મા સમસ્ત પદાર્થોને જ્ઞાનાદિ ગુણો દ્વારા વિષય કરે છે, તેથી પિતાના કરતાં ભિન્ન પદાર્થોની અપેક્ષાએ તેની પ્રધાનતા છે. તે કારણે સૂત્રકારે સૌથી પહેલાં અહીં તેને निश यो छे. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આત્માને જે એક બતાવ્યા છે. તેનું કારણ ઉપયોગ લક્ષણની અભિન્નતા છે, કારણકે જીવનું લક્ષણ ઉપયોગ બતાવવામાં આવેલ છે. જીવ કે જેને ખાત્મા તથા ચેતન પણ કહે છે તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy