SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ समवायाङ्गसूत्रे अर्थात् इतरेण सूत्रेण सह संबन्धयति सनयविशेषः, यथा 'धम्मो मंगलमु. किटं' इयं गाथा एतन्न येन व्याख्यायमाना द्वितीयां तृतीयामपि गाथामपेक्षते, तथैव द्वितीयतृतीयादि गाथा अपि इमां गाथामपेक्षते, तथा सूत्राण्यपि यन्नयाभिप्रायेण सापेक्षाण्येव व्याख्यायन्ते स नयोऽच्छिन्नच्छेदनयः, सोऽस्ति येषां सूत्राणां तानि अच्छिन्नच्छेदनयिकानि, तानि 'आजीवियसुत्तपरिवाडीए' आजीविक मूत्रपरिपाटया-गाशालकमतप्रतिपत्त्या भवन्ति । अयं भावः-एतन्मते मूत्राणि परस्परम् इतर सूत्रार्थमपेक्षमाणानि भवन्ति-इति द्वाविंशतिः मूत्राणि 'तिकणइयाई' त्रिकनयिकानि-त्रय एव त्रिकास्ते च ते नयाश्च त्रिकनया: द्रव्यार्थिक पर्यायासे जानी जाती है। अतः यह नय जिन सूत्रो में लागू होता है। वे सूत्र छिन्नच्छेदनयिक माने जाते हैं । अपने सिद्धान्त के अनुसार जो सूत्रों के व्याख्यान करने की पद्धति है उसका नाम स्वसमयसूत्रपरिपाटी है। जिस प्रकार २२वाईस सूत्र छिन्नच्छेदनयिक हैं उसी प्रकार आजीविक सूत्र परिपाटी के अनुसार २२बाईस सूत्र अच्छिन्नच्छेदनयिक हैं । अच्छिन्नच्छेद नय यह प्रकट करता हैं कि एक सूत्र का दूसरे सूत्र के साथ संबंध है । जिस प्रकार "धम्मों मंगलमुक्टि" इस गाथा का व्याख्यान जब इस नय की मान्यतानुसार होगा तो उसमें यह प्रकट किया जावेगा कि यह गाथा द्वितीय तृतीय गाथा की भी अपेक्षा रखती है। इसी तरह द्वितीय तृतीय गाथाएँ भी इस गाथा की अपेक्षा रखती हैं। सूत्रों के साथ भी यही बात लागु होगी। यहां आजीविक शब्द का अर्थ गोशालक से है। तात्पर्य कहने का यह है कि गोशालक की मान्यतानुसार सूत्र परस्पर इतर स्त्रार्थ सापेक्ष होते हैं । त्रैराशिकसूत्र की मान्यतानुसार છેદનયિક ગણવામાં આવે છે. પોતાના સિદ્ધાન્ત પ્રમાણે સૂત્રોનું વ્યાખ્યાન કરવાની જે પદ્ધતિ છે તેનું નામ સ્વસમય સૂત્ર પરિપાટી છે. જે રીતે ૨૨ બાવીસ સૂત્ર છિન્ન છે નયિક છે. એ જ રીતે આજીવિક પરિપાટી પ્રમાણે ૨૨ બાવીસ સૂત્ર અછિન્નચ્છેદ નયિક છે અછિન્નડેદ નય એ પ્રગટ કરે છે કે એક सूत्रनो जीत सूत्री साथै समय २ ते "धम्मो मंगलमुक्किट" मा ગાથાનું વ્યાખ્યાન જ્યારે આ નયની માન્યતા પ્રમાણે કરવામાં આવે ત્યારે તેમાં એ પ્રગટ કરવામાં આવશે કે આ ગાથા બીજી, ત્રીજી આદિ ગાથાની પણ અપેક્ષા રાખે છે. એ જ પ્રમાણે બીજી, ત્રીજી આદિ ગાથાઓ પણ આ ગાથાની અપેક્ષા રાખે છે. સૂત્રોને પણ આ જ વાત લાગુ પડશે. અહીં આજીવક એકલે ગોશાલક સમજવાનું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગોશાલકની માન્યતા અનુસાર સૂત્રો પરસ્પર ઇતર સુત્રાર્થ સાપેક્ષ હોય છે એટલે કે અર્થ માટે એક બીજાની અપેક્ષા રાખે શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy