SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २७० समवायाङसूत्र श्रुताभ्यासेनापि ज्ञानाप्राप्तौ दैन्याकरणम् । (१२) 'दसणपरीसहे' दर्शनपरीषहः, दर्शनं सम्यग्दर्शन, तस्य परीषहः व्यामोहे सति निश्चलचित्तेन धारणम् । यद्वा दर्शनं सम्यग्दर्शनं, तदेव परधर्माडम्बरदर्शने सम्यक परीषयमाणं=निश्चलचित्ततया धार्यमाणं परीषहः दर्शनपरीषहः, ऐहिकामुष्मिकफलानुपलम्भादिना मनोविकाराकरणम् । 'दिद्विवायस्स' दृष्टिवादस्य परिकर्मसूत्रपूर्वगत-प्रथमानुयोगलि कारूपयश्ववस्थानविशिष्टस्य द्वादशाङ्गस्य द्वितीये सूत्ररूपे प्रस्थाने 'बावीसं' द्वाविंशतिः 'मुत्ताई' सूत्राणि, द्रव्यपर्यायादितत्तदर्थमूचनात्सूत्राणि, 'छिन्नच्छे. यणइयाई छिन्नच्छेदनयिकानि छिन्नो द्विधाकृतः पृथक्कृतः छेदः पर्यन्तो येन स छिन्नच्छेदः स चासौ नयश्च छिन्नच्छेदनयः, यो नय: सूत्रं छिन्नं छेदे. नाम अज्ञान परीपह है २१। सूक्ष्म और अतीन्द्रिय पदार्थों का दर्शन न होने से स्वीकार किया हुआ त्याग निष्फल प्रतीत होने पर विवेक से श्रद्धा बनाये रखना और ऐसी स्थिति में प्रसन्न रहना दर्शन परीपह है। यहां सूत्र में जो दर्शन परीषह कहा है सो सम्यग्दर्शन को, व्यामोह होने पर अथवा परधर्म के आडम्बर को देखने पर सम्यग्दर्शन को निश्चलचित्त से धारण करे रहना अर्थात् इहलोक संबंधी और परलोक संबंधी फलकी मासि न होने पर मानसिक विकार न होने देना इसका नाम दर्शन परीषह है २२। बारहवां अंग जो दृष्टिवाद है उसके परिकम, सूत्र, पूर्वगत, प्रथमानुयोग और चूलिका ये पांच प्रस्थान है। इनमें जो द्वितीय प्रस्थानरूप सूत्र हैं उसमें द्रव्य पर्याय आदि तत्तदर्थ की सूचना वाले होने से २२बाईस सूत्र जिनमताश्रित सूत्रपरम्परा के अनुसार छिन्नच्छेद “પ્રજ્ઞાપરીષહ” છે. (૨૧) શ્રતનો અભ્યાસ કરવા છતાં પણ અત્યાદિ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થતા દીનતા બતાવવી નહીં, તેનું નામ “અજ્ઞાનપરીષહ છે. (૨૨) સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થતાં સ્વીકાર કરેલ ત્યાગ નિષ્ફળ લાગે ત્યારે વિવેકથી શ્રદ્ધા કાયમ રાખવી અને એવી સ્થિતિમાં પ્રસરન રહેવું તે દશનપરીષહ અહીં સૂત્રમાં જે દર્શન પરીષહ કહ્યો છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે – સંશય ઉત્પન્ન થતાં અથવા પરધર્મના આડંબરને જોઈને સમ્યગુદર્શનને નિશ્ચલચિત્તથી ધારણ કરવું ચાલુ રાખવું-એટલે કે આલેક સંબંધી અને પરલોક સંબ ધી ફળની प्रति न यता, मानसि४ qि२ न हे। तेनु नाम 'शनपरीषड' . 'दृष्टिवाद' નામનું જે બાર અંગ છે તેના પરિકમ, સૂત્ર પૂર્વગત, પ્રથમાનુયોગ અને ચૂલિકા એ પાંચ પ્રસ્થાન છે. તેમાં જ બીજા પ્રસ્થાન રૂપ સૂત્ર છે, તેમાં દ્રવ્ય પર્યાય આદિ તત્તદર્થ (તે તે અર્થ)ની સૂચનાવાળા હોવાથી ૨૨ બાવીસ સૂત્ર જિનમતાશ્રિત સૂત્ર શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy