SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ __ समवायाङ्गसूत्रे (७) 'अरइ परीस हे' अरति परीषहः, अरतिः=चित्तविकारः, (८) स्त्री परीषहः, (९) चरिया परीसहे' चर्यापरीषहः ग्रामादिष्वनियतविहारित्वं चर्या, (१०) 'निसीहिआ परीसहे' नैषेधिकीपरीषहः- निषधः गमनादिव्यापारपरिहारः, स प्रयोजनमस्या इति नैषेधिकी एकस्थानोपवेशनं तस्याः परीषहः-नषेधिकीपरीपहः । (११) सिजापरीसहे' शय्यापरीषहः, शय्या मनोज्ञामनोज्ञवसतिः संस्तारको वा, (१२) 'अक्कोसपरीसहे' आक्रोशपरीषहः, आक्रोशो दुर्वचनम् । (१३) 'वहपरीस हे' वधपरीषहः, वधो यष्टिमुष्टयादिभिस्ताडनम् । (१४) 'जायणापरीसहे' याचनापरीपहः, (१५) 'अलाभपरीषहः, अलाभः अभिलषितामाप्तिः १६। अनेक कठिनाईयों के कारण अरुचिका प्रसंग पड़ने पर उस समय अरुचि को न लाते हुए धैर्यपूर्वक अरतिको सहलेना अरति परीषह है ७। साधु को स्त्री सम्बन्धी परीघह सहन करना सो स्त्रीपरीषह है ८। ग्रामादिकों में अनियत (अप्रतिबन्ध) विहार करना इसका नाम चर्यापरीषह है ९। विना प्रयोजन गमन आदि नहीं करना और एक स्थान पर बैठना इसका नाम निषद्या परीषह है १०। कोमल या कठिन, ऊँची या नीची जैसी भी वसति अथवा शय्या मिले उसमें समभावपूर्वक शयन करना शय्यापरीषह है ११। कोई पास आकर कठोर या अप्रिय वचन कहे तब भी उसको सहनकरना लेना इसका नाम आक्रोश परीषह है १२। कोई यष्टिमुष्टि आदि से ताडनतर्जन करे फिर भी उसे सहन करना इसका नाम वध परीषद है १३। याचना को सहन करना उसका नाम याचनापरिषह है १४। याचना करने पर भी यदि अभीष्ट वस्तु न मिले तो प्राप्ति મુશ્કેલીઓને કારણે અચિ થવાને પ્રસંગ આવે ત્યારે અરુચિ લાવ્યા વિના ધર્યથી અરતિને સહન કરવી તે “અરતિપરીષહ છે. (૮) સાધુને સ્ત્રી સંબંધી જે પરીષહ सहन ४२३॥ ५ छ तेने 'श्री परीष' हे छे. (८) श्रामाभिमनियत (प्र. તિબન્ધ) વિહાર કરવામાં જે કષ્ટ પડે તેને “ચર્યાપરીષહ કહે છે. (૧૦) પ્રોજન વિના ગમન આદિ ન કરવું, અને એક જ સ્થાને બેસી રહેવું તે “નિષઘા પરીષહ કહેવાય છે (૧૧) કઠણ કે પિચી, ઊંચી કે નીચી જેવી વસતિ અથવા શા મળે તેમાં સમભાવ પૂર્વક શયન કરવું તે શય્યા “પરીષહ” છે. (૧૨) કેઈ પાસે આવીને કાર અથવા અપ્રિય વચન કહે, તે પણ તેને સત્કાર જ સમજવો તેનું નામ આક્રોશપરીષહ છે. (૧૩) કોઈ લાકડી, મુઠી, આદિથી માર મારે તે પણ તેને સહન ४२ ते १५५शप' वाय छे. (१४) यायनाने सडन ४२वी तेने पायनापरीष' કહે છે. (૧૫) યાચના કરવા છતાં પણ ઈચ્છિત વસ્તુ ન મળે તે પ્રાપ્તિને બદલે શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy