SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ समवायाङ्गसूत्रे परीसहे' दिगिन्छा परीषहः दिगिंञ्छा=बुभुक्षा तस्याः परीपहः मर्या. दानुल्लङ्घनपूर्वकं सहनम्, एवं सर्वत्र योजनीयम् । (२) 'पिवासापरीसहे' पिपासा परीषहः-पिपासा-तृषा-तस्याः परीषहः । (३) शीतपरीषहः, (४) उष्णपरीपरीषह १०, शय्यापरीषह, ११, आक्रोशपरीषह १२, वधपरीषह १३, याचनापरीषह १४, अलाभपरीषद १५, रोंगपरीषह १६, तृणस्पर्शपरीषह १७, जल्लपरीषह १८, सत्कारपुरस्कारपरीपह १९, प्रज्ञापरीषह २० अज्ञान परीषह २१ और दर्शनपरीषह २२ । अंगीकार किये हुए धर्म मार्ग में स्थिर रहने और कर्मबंधनों की निर्जरार्थ जो जो स्थिति समभावपूर्वक मोक्षाभिलाषियों को सहन करने योग्य है उसे परीपह कहते हैं-क्षुधा की चाहे कैसी भी वेदना हो फिर भी अंगीकार की हुई मर्यादा के विरूद्ध आहार न लेते हुए समभावपूर्वक क्षुधा की वेदना को सहन करना सो क्षुधा परीषह है १। पिपासा की चाहे कैसी भी वेदना हो फिर भी अंगीकार की हुई मर्यादा के विरुद्ध पानी न लेते हुए समभावपूर्वक पिपासा की वेदना को सहन करना सो पिपासापरीषह है २। ठंड से चाहे कितना ही कष्ट होता हो तो भी उसके निवारणार्थ अकल्प्य साधनों को अपने उपयोग में नहीं लाना और समभावपूर्वक उनकृतवेदनाओं को सहन करना सो शीतपरीषह है ३, गर्मी से चाहे (13) १५ परीषड (१४) यायना पशषड (१५) मसालपरीष (१६) । પરીષહ (૧૭) તૃણપશ પરીષહ (૧૮) જ૯લ પરીષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ (२०) प्रज्ञा परीषड (२१) अज्ञान परीष (२२) भने शन परीष અંગીકાર કરેલ ધર્મમાર્ગમાં દઢ રહેવાને તથા કર્મબંધનોની નિર્જરા માટે મોક્ષાભિલાષીઓને જે જે સ્થિતિ સમભાવથી સહન કરવા એગ્ય છે. તેને પરી५९ ४ छ. (१) क्षुधा (भूम) था गमे तेवी वहना थाय छतां ५५ ५४२ ४२स भाદાની વિરૂદ્ધ આહાર ન લેતાં સમભાવ પૂર્વક ક્ષુધાની વેદના સહન કરવી તેને ક્ષુધા પરીષહ કહે છે. () પિપાસા (તૃષા) ની ગમે તેવી વેદના થવા છતાં પણ અંગીકાર કરેલ મર્યાદાની વિરૂદ્ધ પાણી ન લેતાં સમભાવ પૂર્વક પિપાસાની વેદના સહન કરવી તે પિપાસા પરીષહ કહેવાય છે. (૩) ઠંડીથી ગમે તેટલું કષ્ટ પહોંચે પણ તેના નિવારણ માટે ક૯પે નહીં તેવી વસ્તુઓનો ઉપયોગ ન કરતાં સમભાવ પૂર્વક તેનાથી થતી વેદનાને સહન કરવી તે શીત પરીષહ કહેવાય છે. શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy