SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका प्रथमसमवाये द्वादशाह गणिपिटकनिरूपणम् र मूलम्-इह खल समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थगरेणं सयं संबुद्धेणं पुरिसुत्तमेणं पुरिसलीहेणं पुरिसवरपुंडरीएणं पुरिसवरगंधहथिएणं लोगुत्तमेणं लोगनाहेणं लोगहिएणं लोगपअईवेणं लोगपज्जोगरेणं अभयदएणं चक्खुदएणं मग्गदएणं सरणदएणं जीवदएणं धम्मदएणं धम्मदेसएणं धम्मनायगेणं धम्मसारहिएणं धम्मवरचाउरंतचकवहिएणं अप्पडिहयवरनाणदंसणधरेणं भग शब्द के दश अर्थ कहा है। जो भग शब्द के इन अर्थों से युक्त हैं वे ही भगवान होते हैं । शब्द और उनका अर्थ अनादि है । ये किसी के द्वारा किये हुए नहीं हैं। परन्तु तीर्थकर भगवान् उस अर्थरूप आगम के उपदेष्टा होते है, इस अपेक्षा वे उस अर्थरूप आगम के कर्ता माने जाने हैं। इस तीर्थकरोपदिष्ट अर्थरूप आगम को लेकर ही मेधावी गणधर मूलरूप आगम की रचना करते हैं, अत: पर्यायार्थिक नयकी अपेक्षा आदिमान् होता हुआ भी आगम द्रव्यार्थिक नयकी अपेक्षा से अनादि कहा जाता है। इस सूत्र में जो "सुय मे" ये पद आये है वे इस गणधरों की परंपरा से चली आई परिपोटी के परिचायक हैं, कि जब वे अपने शिष्य जनों को पूछने पर मोक्षमार्ग का उपदेश देते हैं तो सर्व प्रथम वे उस समय उनसे ऐसा ही कहते हैं। इससे उनके वचनों में प्रमाणता और श्रद्धेयता आ जाती है ॥सू. १॥ ભગવાન શબ્દની વ્યુત્પત્તિલભ્ય અર્થ કરેલ છે. “મા” શબ્દના એ અર્થોથી જે યુકત હોય છે તેઓ જ ભગવાન કહેવાય છે. શબ્દ અને તેમને અર્થ અનાદિ છે. તે કોઈના વડે કરાયેલ નથી પણ તીર્થકર ભગવાન તે અથરૂ૫ આગમના ઉપદેષ્ટા હોય છે, તે અપેક્ષાએ તેમને તે અર્થરૂપ આગમના કર્તા માનવામાં આવે છે. તીર્થ કરે વડે ઉપદેશાવેલ તે અર્થરૂપ આગમને આધારે જ મેધાવી ગણધર મૂલરૂપ આગમની રચના કરે છે. તેથી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આદિમાન હોવા છતાં પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આગમને અનાદિ કહેવામાં આવે છે. આ સૂત્રમાં यावेत "मुयं में, यह ते राशनी ५२५राथी यासती पावती ते ३ढिना सूय છે કે જ્યારે તેઓ પોતાના શિષ્યો વડે પૂછાતાં મોક્ષમાર્ગને ઉપદેશ દે છે ત્યારે सौथा पखi तभने तमामे प्रमाणे "सुयं में" ४ ४ छे. तेथी तमना वयनामा પ્રમાણતા અને શ્રધ્ધયતા આવી જાય છે. માસૂ. ૧૫ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy