________________
भावबोपिनी टीका. प्रथमः समवाय वाक्यार्थः। आगमोक्तार्थस्य काल्पनिकत्वाभावाद् द्रव्याथिकनयेनार्थरूपोऽयमागमोऽनादिरिति भावः ।
__ एषा परम्परा परिपाटी वरीवर्ति सर्वेषां गणधराणाम्-यद् विनातैः स्वस्वान्तेवासिभिर्मोक्षमार्ग सविनयं पृष्टा गणधराः 'सुयं मे' इति वाक्यं प्रथम वदन्ति । उक्तं च
निपुणशिष्यगणैविनयान्वितै
विमलभावयुतैः परिसेवितैः । गणधरैरखिलैः प्रथमं वचः,
खलु 'सुयं म' इति प्रतिभाषितम् ।।स. १॥ जाने वाला अर्थ कहूंगा। आगमोक्त अर्थकल्पित नहीं होता है। वह तो तीर्थकर परंपरा से जैसा भाषित होता हुआ चला आता है वैसा ही गणधर आदि द्वारा प्रकाशित किया जाता है-वे अपनी ओर से उस में कुछ भी परिवर्द्धन या परिवर्तन नहीं करते हैं। इसीलिये आगमोक्त अर्थ में काल्पनिकत्व का अभाव होने से वह अर्थरूप आगम द्रव्यार्थिक नय की अपेक्षा से अनादि माना जाता है । समस्त गणधरों की परंपरा से ऐसी ही परिपाटी चली जाती है कि जब विनीत अपने २ शिष्य उनसे मोक्षमार्ग को विनय के साथ पूछते हैं-तब वे उनसे सर्व प्रथम "सुयं मे" इस प्रकार से कहते हैं ! कहाभी है
"निपुणशिष्यगणैर्विनयान्वितैः विमलभावयुतैः परिसेवितैः । गणधरैरखिलैः प्रथमं वचः-खल 'सुयं म' इति प्रतिभाषितम्" ॥१॥
भावार्थ-इस सूत्र द्वारा पंचम गणधर श्री सुधर्मास्वामी अपने કહીશ. આગમાક્ત અર્થ કલ્પના છે ! નથી. તે તે તીર્થ કર પરંપરાથી જે પ્રમાણે કહેવાતો આવે છે એ જ પ્રમાણે ગણધર આદિ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છેતેઓ પોતાનું કંઈ પણ તેમાં ઉમેરતા નથી કે તેમાં કંઈ પણ પરિવર્તન કરતા નથી. તેથી આગમકત અર્થમાં કાલ પનિકપણાનો અભાવ હોવાથી તે અર્થરૂપ આગમ દ્રવ્યાથિક નયની અપેક્ષાએ અનાદિ મનાય છે. સમસ્ત ગણધરોની પરંપરાથી એવી રૂઢિ ચ લી આવે છે કે જ્યારે તેમના પિતા પિતાના શિષ્ય તેમને મોક્ષમાર્ગ વિષે વિનયથી पूछे त्यारे ते सौथी पडदा भने "सुयं में" (तीथ ४२ प्रभु पासे साल छ એ રીતે તેમના જવાબની શરૂઆત કરે છે કહ્યું પણ છે–
"निपुणशिष्यगणैर्विनयान्वितैः, विमलभावयुतैः परिसेवितैः गणधरैरखिल: प्रथमं वचः, खलु "सुयं म" इति प्रतिभाषितम" ॥१॥ ભાવાર્થ-આ સૂત્રમાં પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામી પિતાના શિષ્ય શ્રી
શ્રી સમવાયાંગ સૂત્ર