SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गस्त्रे कर्मादिकारकः, बर्द्धकिरत्नम्५, वर्द्धकिः-रथादिनिर्मापयिता, अश्वरत्नम्६, हम्तिरत्नम्७, असिरत्नम्८, दण्डरत्नम् ९, चक्ररत्नम्१०, छत्ररत्नम्११, चर्मरत्नम् १२, इदं चर्मरत्नं हि चक्रवर्ति हस्तस्पर्शमात्रेण द्वादशयोजनायामविस्तारवद्भवति, तथा प्रातरुप्तशाल्यादीनपराह्नकाले समुपभोगयोग्यान् संपादयति । नद्यादौ तरणे सेनापति हस्तस्पर्शमात्रेण नौकारूपं च भवति । मणिरत्नम् १३, इदं हि चतुर लायाम द्वय लपृथुलं षट्कोणकं च भवति । शिरसि धृतेऽस्मिन् रोगशान्तिः देवादिकृतोपसर्गराहित्यमशस्त्रवध्यता च भवति । काकिणीरत्नम् १४ =अष्टसुवर्णपरिमाणं तिमिरनाशकमयोधनसंस्थानं रत्नम् । जम्बूद्वीपे खलु द्वीपे चतुर्दश महानद्यः 'पुव्यावरण' पूर्वापराभ्यां-पूर्वपश्चिमाभ्यां दिग्भ्यां लव वह है जो स्थादि का निर्माण करता है। चर्मरत्न का यह कार्य है कि चक्रवर्ती जब इसे अपने हाथ से स्पर्श करते हैं तब वह द्वादशयोजनतक लंबा चौडा हो जाता है। तथा वह प्रातः काल वोये हुए शाल्यादि धान्य को अपराह्नकाल में उपभोग योग्य कर देता है। एवं नद्यादिकों को पार करने के लिये सेनापति के हाथ से जब स्पर्शित होता है तो वह नौकारूप बन जाता है१२। मणिरत्न चार अंगुल लंबा और दो अंगुल का मोटा होता है। इसके छह कोने होते हैं। इसे मस्तक पर धारण करने पर रोगों की शांति हो जाती है। देवादिकृत उपसर्गों का अभाव हो जाता है। शस्त्रों द्वारा घात नहीं हो सकता है १३॥ काकिणीरत्नआठमुहरों का जितना परिमाण होता है उतना ही परिमाण इस का किणी रत्न का होता है। यह अधियार को नष्ट करता है। लोहे के घण जैसा इसका, आकार होता है । जंबूद्वीप नाम के द्वीप में चौदह महानदी हैं। जो पूर्व और पश्चिमदिशा के लवणसमुद्र में मिली है। नदियां ये ચર્મરત્નનું કામ એ છે કે જ્યારે ચક્રવતી તેને પોતાના હાથનો સ્પર્શ કરે છે ત્યારે તે બાર યોજન લાંબુ પહોળું થઈ જાય છે, તથા તે સવારે વાવેલ શેખ દિ ધાન્યને બપોર પછીના સમયે ખાવા યોગ્ય કરી દે છે. અને નદી આદિને પાર કરવી હોય ત્યારે સેનાપતિના હાથથી તેને સ્પર્શ કરાય છે ત્યારે તે નકારૂપ બની જાય છે. ૧૨ મણિરત્ન ચાર આંગળ લાંબું અને બે આંગળ જાડું હોય છે. તેને છ ખૂણા હાય છે. તેને માથા પર ધારણ કરવાથી ગાદિકનું ઉપશમન થઈ જાય છે, દેવાદિ કૃત ઉપસર્ગોને અભાવ થઈ જાય છે, અને શસ્ત્રો દ્વારા ઘાત થઈ શકતું નથી ૧૩. કાકિણીરત્ન-તે આઠ મહેરો જેવડા કદનું હોય છે. તે અધિકારનો નાશ કરે છે. લેઢાના ઘણું તેને આકાર હોય છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં ચૌદ મહા નદી છે, જે પૂર્વ અને પશ્ચિમ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy