SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. चतुर्दशसमवाये चतुर्दशभूतग्रामादिनिरूपणम् ___ १८९ श्वस्य धनुष; समानाकृतिके । ततस्तयो जीवे भवतः । तत्र भरतस्य जविरा हिमवतः पर्वतस्य दक्षिणपावस्थाऽनन्तरप्रदेशश्रेणिरूच्यते । ऐरवतस्य जीवा तु शिखरिणः पर्वतस्य परपावस्थाऽनन्तरश्रेणिरुच्यते । 'एगमेगस्स' एकैकस्य खलु राज्ञः 'चाउरंतचक्कवहिस्स' चातुरन्तचक्रवर्तिनः चत्वारोऽन्ताः समुद्रत्रयहिमवलक्षणा यस्याः सा चातुरन्ताभूमिः, तस्याः स्वामी चातुरन्तः स चासौ चक्रवर्ती च तस्य, चतुर्दशरत्नानि प्रज्ञप्तानि तद्यथा-स्त्रीरत्नम् १, सेनापतिरत्नम् २, गाथापतिरत्नम्, गाथापतिः कोष्ठागारिकः, पुरोहितरत्नम् ३, पुरोहितः-शान्तिये दो क्षेत्र आरोपित प्रत्यंचा-डोरी वाले धनुष के जैसे आकार के हैं। इसलिये इनकी प्रत्येक की जीवा होती है। भरतक्षेत्र की जीवा हिमवत पर्वत के दक्षिण पार्श्वभाग में स्थित है। जो अनन्तर प्रदेशश्रेणि कही जाती है। इसी तरह ऐरवत क्षेत्र की जीवा है अन्तिम शिखरी पर्वत के दूसरे पार्श्वभाग में स्थित है और यह भी अनन्त प्रदेशश्रेणि के नाम सेप्रख्यात है । एक एक चक्रवर्ती के यहां जो चातुरन्तभूमि अर्थात् तीनसमुद्र और चौथा हिमवान् इस प्रकार चार अन्तवाली भूमि के अधिपति होते हैं उनके चौदह चौदह रत्न होते हैं, वे इस प्रकारहैं-स्त्रीरत्न१, सेनापतिरत्न२, गथापति रत्न३, पुरोहितरत्न४, वर्द्धकि रत्न५, अश्वरत्न६, हरितरत्न७, असि रत्न८, दण्डरत्न९, चक्ररत्न१०, छत्ररत्न११, चर्मरत्न१२, मणिरत्न१३, और काकिणीरत्न१४।। कोष्ठागार (कोठार) की रक्षा करने वाले का नाम गाथापति है। शांतिकर्म आदि के करने वाले का नाम पुरोहित है४। बर्द्धकि रत्न ઓગણીસ ભાગમાંથી છ ભાગ (૬/૧૯) પ્રમાણ છે. એટલે કે ભારત અને અરવત એ બને ક્ષેત્રે આરેપિત પ્રત્યંચા-દેરી ચડાવેલા ધનુષ્યના આકારના છે. તેથી તે પ્રત્યેકને જીવા હેાય છે. ભરતક્ષેત્રની જવા હિમસ્પર્વતના દક્ષિણ પાર્શ્વભાગમાં રહેલ છે જે અનતર પ્રદેશશ્રેણી કહેવાય છે, એ જ પ્રમાણે એરવત ક્ષેત્રની પણ છવા છે, જે અન્તિમ શિખરી પર્વતના બીજા પાર્થભાગમાં સ્થિત છે અને તે પણ અનન્તર પ્રદેશ-શ્રેણીના નામથી વિખ્યાત છે. દરેક ચક્રવત્તી કે જે ચાતુરન્તભૂમી એટલે કે ત્રણ સમુદ્ર અને ચોથે હિમવાન એ ચાર અન્તવાળી ભૂમિના અધિપતિ હોય છે, તેમનાં ચૌદ રત્નો નીચે પ્રમાણે डाय-(१) स्त्रीरत्न, (२) सेनापतिरत्न, (3) आथापतिरत्न, (४) पुराडितरत्न, (५) पद्ध२ (६) भयरत्न, (७) स्तिन, (८) मसिरल, (६) ६२त्न, (१०) २२त्न, (११) छत्ररत्न, (१२) यमन (13) मणिरत्न मन (१४) &ाल કેષ્ઠાગાર (કોઠારનું રક્ષણ કરનારને ગાથાપતિ કહે છે ૩. શાંતિકર્મ આદિ કરનારને પુરોહિત કહે છે, જે રથાદિકનું નિર્માણ કરે છે તેને વદ્ધકિરન કહે છે પ. શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy