SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ समवायाङ्गसूत्रे ज्ञातविषये जानामि अपरिज्ञातविषये न जानामी' ति ब्रुवाणस्य दशमासान् यावद्दशमी प्रतिमा भवति । 'समणभूए यावि भवइ समणाउसो' श्रमणभूतश्चापि भवति श्रमणायुष्मन् ! हे श्रमण ! हे आयुष्मन्जम्बूः ! पूर्वोक्त दशविधप्रतिमापतिपन्नः श्रावकः श्रमणभूतः श्रमणसदृशश्चापि भवति । भूतशब्दः सदृशार्थकः । अयं भावः-उपरिसमुदित सकलप्रतिमासमुपेतस्य क्षुरमुण्डितशिरसो लुश्चितशिरसो वा परिगृहोतसाधुवेषस्य ईर्यासमित्यादिकं श्रमणधर्ममनुपालयतो भिक्षार्थ स्वकुकर्म आदि दोषों से दूषित माना गया है। यह अपने बालों को क्षुरा से बनवाता है और शक्ति हो तो केशलुंचन भी करवाता है। यदि शिखा रखना चाहे तो शिखा रख सकता है। घर के संबंध में यदि कोई इससे पूछता है तो यह जिस विषय को जानता है उस विषय में 'हां' कर देता है और जिस विषय को नहीं जानता है उस विषय में 'ना' कर देता है। इस प्रतिमा के पालन करने का काल दस महिने तक का है१० । ग्यारहवीं प्रतिमा का नाम श्रमणभूत है जंबूस्वामी को समझाते हुए सुधर्मास्वामी कहते हैं कि हे श्रमण आयुष्मन् ! जंबू ! इन पूर्वोक्त दश विध प्रतिमाओं का पालन करता हुआ श्रावक ग्यारहवी प्रतिमाके स्वीकार करनेपर श्रमण जैसा हो जाता है। यहां भूतशब्द सदृश अर्थ का वाचक है। इसका भाव इस प्रकार है-जब यह पूर्वोक्त इन समस्त प्रतिमाओं के पालन करने में निष्णात हो जाता है तब यह चाहे अपने केशों को क्षुरा से उतरवावे या इनका स्वयं लुश्चन करे साधु जैसा हो जाता है । इसकी वेषभूषा साधु जैसी होती है । ईर्यासमिति आदि पांच समिઅસાથી પિતાના વાળ કપાવે છે. જે તેની ઈચ્છા થાય તે શિખા રાખી શકે છે. તેને કોઈ ઘરના વિષયમાં છે તે જે વિષયની તેને ખબર હોય તે વિષયને જવાબ હા” મા આપે છે અને જે બાબતની તેને ખબર ન હોય તેને જવાબ “ના” માં આપે છે. આ પ્રતિમાની આરાધનાન કાળ દસ માસના છે. (૧૦) અગિયારમી પ્રતિभानु नाम 'थमणभूत' . स्वामीन समजता सुधर्मा स्वामी ४ । હે શ્રમણ આયુષ્યમાન ! જંબૂ! આ પૂર્વોકત પ્રકારની પ્રતિમાઓનું પાલન કરનાર શ્રાવક શ્રમણ જે થઈ જાય છેઅહીં મૃત શબ્દનો અર્થ “સમાન થાય છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે-જ્યારે તે પૂર્વોકત સઘળી પ્રતિમાઓનું પાલન કરવામાં નિષ્ણાત થઈ જાય છે ત્યારે સાધુ જે જ બની જાય છે–પછી ભલે તે વાળને અન્ના વડે મુંડાવતે હોય કે પોતે જ તેનો લોચ કરતે હોય. પહેરવેશ સાધુ જેવો હોય છે. ઇસમિતિ આદિ પાંચ સમિતિઓનું પાલન કરતે એ તે જ્યારે ભિક્ષાને શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy