SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ १४० समवायाङ्गसूत्रे शःकृतः। शङ्काकाङ्क्षादिशल्यरहितस्याणुव्रतादिविकलस्य सम्यग्दर्शनस्य यत् मासावधि स्वीकरणं सा प्रतिमा प्रथमा । 'कयव्ययकम्मे' कृतव्रतकर्मा=कृतं विहितं व्रतानाम् अनुव्रतादीनां कर्म-श्रवण १ ज्ञान२ ग्रहण३ प्रतिसेवन४ लक्षणं चतुर्विध कर्म येन स कृतवतकर्मा, प्रतिपन्नाणुव्रतादिरित्यर्थः । तत्र श्रवणम्आकर्णनम्, ज्ञानम् श्रुतस्यावबोधः, ग्रहणम्-अवबुद्धस्य स्वीकरणम् , प्रतिसेवनं= स्वीकृतस्य परिपानलम् , इति द्विमासावधिद्वितीया उपासक प्रतिमा । 'सामाइयकए' सामायिककृतः कृतं विहितं सामायिक सावद्ययोगपरिवर्जन निरचद्ययोगसेवनस्वरूपं येन स सामायिककृतः, आहिताग्न्यादित्वात् निष्ठान्तस्य परनिपातः । अप्रतिपन्नपौषधस्य दर्शनन्नतोपेतस्य प्रतिदिनमुभयकालं मासत्रयं यावत् सामायिककरणरूपा मास का है। इस प्रतिमा में सम्यक् दर्शन को शंका कांक्षा आदि शल्य से रहित बनाया जाता है । इस प्रतिमाधारी के अणुव्रत नहीं होते हैं। यह पहिली प्रतिमा है१ । दूसरी प्रतिमा का नाम कृतवतकर्मा हैइस प्रतिमा का काल दो मास का है, इस प्रतिमा को धारण करने वाला उपासक (श्रावक) अपने स्वीकृत अणुव्रतादिकों के श्रवण, ज्ञान, ग्रहण और प्रतिसेवन, इन चार प्रकार की क्रिया को करता है। अर्थात्-इस प्रतिमा में अणुव्रतादिकों का श्रवण करना१, सुने हुए का बोध करना२, जाने हुए का ग्रहण करना३, ग्रहण किये हुए का पालन करना४ होता है। तीसरी प्रतिमा का नाम सामायिक कृत है, इस प्रतिमावाला श्रावक जो कि सम्यग्दर्शन और अणु व्रतादि से युक्त होता है तथा पौषध धारण करने रूप नियम से रहित होता है, दोनों काल प्रतिदिन तीनमासतक सावद्ययोग परिवर्जन रूप सामायिक करता है। सावद्ययोग का परित्याग માસનો છે. આ પ્રતિમામાં સમ્યક્દર્શનને શંકા કક્ષા આદિ શલ્યથી રહિત બન. વવામાં આવે છે. તે પ્રતિમા ધારીના અણુવ્રત લેતા નથી. આ પહેલી પ્રતિમા છે. (૧) બીજી પ્રતિમાનું નામ શ્રત છે–તે પ્રતિમાને સમય બે માસનો હોય છે. તે પ્રતિમા ધારણ કરનાર ઉપાસક પિતે અંગીકાર કરેલ અણુવ્રતાદિનું શ્રવણ, જ્ઞાન, ગ્રહણ અને પ્રતિસેવન એ ચાર પ્રકારની ક્રિયાઓ કરે છે. એટલે કે આ પ્રતિમા ધારણ કરનારે અણુવ્રતાદિનું શ્રવણ કરવું, સાંભળેલા બોધ કરો, જાણેલું ગ્રહણ કરવું, અને ગ્રહણ કરેલું પાળવું, તે ચાર કિયા ઓ કરવાની હોય છે. (૨) ત્રીજી પ્રતિમ નું નામ સામાયિત છે. આ પ્રતિમા ધારક શ્રાવક, કે જે સમ્યગ્દર્શન, અને અણુવ્રતાદિથી યુકત હોય છે તથા પૌષધ ધારણ કરવા રૂપ નિયનથી રહિત હોય છે, ત્રણ માસ સુધી દરરોજ બે વખત સાવદ્યાગ પરિવર્ચનરૂપ સામાયિક કરે છે. શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy