SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. दशमसमवाये श्रमणधर्मादिनिरूपणम् १३१ 'मणपज्जवनाणे वा से असमुप्पण्णपुव्वे समुपजिज्जा जाव मणोगए भावे जाणि त्तए' 'जावमणोगए भावे' यावन्मनोगतान् भावान ज्ञातुम् अर्धतृतीयद्वीपसमु. देषु संज्ञिनां पञ्चेन्द्रियाणां पर्याप्तकानां यावन्मनोगतान् भावान् ज्ञातुम् तस्य असमुत्पन्नपूर्व मनःपर्यवज्ञानं समुत्पधेत । इति सप्तम् । 'केवलनाणे वा से असमुप्पण्णपुव्वे समुपजिजा केवलं लोगं जाणित्तए' केवलं परिपूर्ण लोकं लोक्यते दृश्यते केवलालोकेनेति लोकः लोकालोकस्वरूपस्तम् , ज्ञातुं तस्य-साधो रसमुत्पन्नपूर्व केवलं ज्ञानं समुत्पधेत । केवलज्ञानस्य चित्तसमाधिभेदत्याचित्तसमाधिस्थानता । इह च अमनस्कतया केवलिनश्चित्तं चैतन्यमवसेयम् । इति अष्टमम् । 'केवलदसणे वा से असमुप्पण्णपुग्वे समुपजिज्जा केवलं लोयं पासित्तए' केवलं लोकं द्रष्टुं तस्य पूर्वसमुत्पन्नं केवलदर्शनं समुत्पद्येत । केवलदर्शनं नवमं चित्तसमाधिस्थानम् । 'केवलिमरणं वा मरि सव्वदुक्खपहाणाय' सर्वदुःख प्राप्त कर लेता है । यह छठवां चित्तसमाधिस्थान है ६। ढाईद्वीपसमुद्रवर्ती पंचेन्द्रिय पर्याप्तक संज्ञी जीवों के यावत् मनोगत भावो को जानने के लिये उस कल्याण प्राप्त साधु को असमुत्पन्नपूर्व मनःप्रयंवज्ञान उत्पन्न हो जाता है। यह सातवां चित्तसमाधिस्थान है ७ परिप्रर्णलोक को जानने के लिये साधु के असमुत्पन्नपूर्व केवलज्ञान उत्पन्न हो जाता है। केवलज्ञान चित्तसमाधिका एक भेदरूप है-इसलिये इसे चित्तसमाधि का स्थान कहा गया है केवलि भगवान यद्यपि अमनस्क होते हैं परन्तु फिर भी उनका चैतन्य ही चित्तरूप है । इसलिये चित्त समाधिता उनमें घटित हो जाती है। यह आठवां चित्तसमाधिस्थान है ८ परिपूर्ण लोक को देखने के लिये केवलि-भगवान् के केवलदर्शन जो असमुत्पन्नपूर्व था वह उत्पन्न हो जाता हैं। यह नवमा चित्तसमाधिઅસમુત્પન્ન પૂર્વ અવધિ દર્શન પ્રાપ્ત કરી લે છે. આ છઠું ચિત્તસમાધિ સ્થાન છે. અઢી દ્વીપ સમુદ્રવતી પાંચેન્દ્રિય પર્યાપ્ત સંગી જીવના મનોગત ભાવેને માટે તે કલ્યાણ પ્રાપ્ત સાધુને અપૂર્વમન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ સાતમું ચિત્તસમાધિસ્થાન, છે પરિપૂર્ણ લેકેને જાણવાને માટે સાધુને અપૂર્વ કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે કેવળજ્ઞાન ચિત્તસમાધિના એક ભેદ રૂપ છે, તેથી તેને ચિત્તસમાધિનું સ્થાન દર્શાવ્યું છે. જો કે કેવલિ ભગવાન અમનસ્ક હોય છે, છતાં પણ તેમનું ચૈતન્ય જ ચિત્તરૂપ છે. તેથી તેમનામાં ચિત્તસમાધિતા ઘટાવી શકાય છે. આ આઠમું ચિત્તસમાધિસ્થાન છે. પરિપૂર્ણ કોને જોવાને માટે કેવલિ ભગવાનમાં અપૂર્વ કેવલ દર્શન ઉત્પન્ન થઈ જાય છે. આ નવમું ચિત્તસમાધિસ્થાન છે. સમસ્ત દુઃખોને નાશ કરવા માટે કેવ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy