SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गसूत्र साधोः असमुत्पन्नपूर्व देवदर्शनं समुत्पद्येत । देवा हि आत्मानं दर्शयन्ति, देवदर्शनाच आगमार्थे श्रद्धादाढय धर्मेऽतिशयो मानश्च संजायते ततश्चित्तसमाधिरिति देवदर्शनं चतुर्थ चित्तसमाधिस्थानम् । 'ओहिनाणे वा से असमुप्पण्णपुव्वे समुपजिजाओहिणा लोगं जाणित्तए' 'ओहिणा' अवधिना-नियत द्रव्यक्षेत्रकालभावरूपया मर्यादया 'लोग जाणित्तए' लोकं ज्ञातुं लोकज्ञानायेत्यर्थः, तस्य असमुत्पन्नपूर्वम् 'मोहिनाणं' अवधिज्ञानं समुत्पद्यत । विशिष्टज्ञानाद्धि चित्तसमाधिरुत्पद्यते । इति पञ्चमं समाधिस्थानम् । 'ओहिदसणे वा से असमुप्पण्णपुव्वे समुपजिज्जा ओहिणालोगं पासित्तए' अवधिना लोकं 'पासित्तए' द्रष्टुम् असमुत्पन्नपूर्वमवधिदर्शन तस्य समुत्पघेत । विशिष्टदर्शनादपि चित्तसमाधिर्भवति । इति षष्ठं, चित्तसमाधिस्थानम् । करणादि प्रभावरूप दिव्य देवानुभाव को देखने के लिये उस कल्याण प्राप्त साधु को असमुत्पन्न देवदर्शन हो जाता है । ऐसे व्यक्तियों को देव खुद आकर दर्शन देते हैं । देवदर्शन से ऐसे महानुभावों की दृढ श्रद्धा आगमोक्त अर्थो में हो जाती है । धर्म में अतिशय तथा अत्यंत बहुमान हो जाता है। इससे चित्तसमाधि होती है। इस तरह देवदर्श नरूप यह चतुर्थ चितसमाधिस्थान है ४। नियतद्रव्य, क्षेत्र, काल और भावरूप अवधि-मर्यादा-को लेकर लोक को जानने के लिये उस कल्याण प्राप्त साधु को पहिले उत्पन्न नहीं हुआ ऐसा अवधिज्ञान उत्पन्न हो जाता है। विशिष्टज्ञान से चित्तसमाधि उत्पन्न होती है । यह पांचवां चित्तसमाधिस्थान है। विशिष्टदर्शन से भी चित्तसमाधि होती है यह बात सूत्रकार अब इस सूत्र द्वारा प्रकट करते हैं-द्रव्य क्षेत्रादिकी मर्यादा लेकर वह कल्याण प्राप्त साधु लोक को देखने के लिये असमुत्पन्नपूर्व अवधिदर्शन को ણાદિ દીપ્તિરૂપ દિવ્ય દેવઘુતિ અને ઉત્તમ વૈક્રિય કરણાદિ પ્રભાવરૂપ દિવ્ય દેવાનુભાવને જોવાને માટે તે કવાણ પ્રાપ્ત સાધુને અસમૂત્પના પૂર્વ (પૂર્વે થયું ન હોય એવું) દેવદર્શન થાય છે. એવી વ્યક્તિઓને દેવ જાતે જ આવીને દર્શન આપે છે. દેવદર્શનને લીધે આગમેત અર્થોમાં તે મહાનુભાવોની શ્રદ્ધા દઢ બને છે. ધર્મ પ્રત્યે અતિશય તથા અત્યંત માન થાય છે તેથી ચિત્તસમાધિ થાય છે. આ રીતે દેવદર્શન રૂપ આ ચોથું સમાધિસ્થાન છે. નિયત દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ રૂપ અવધિ-મર્યાદા-ની અપેક્ષાએ લેકોને જાણવાનું તે કલ્યાણ પ્રાપ્ત સાધુને અપૂર્વ (પહેલાં ઉત્પન્ન ન થયું હોય એવું) અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે વિશિષ્ટ જ્ઞાનથી ચિત્તસમાધિ ઉત્પન્ન થાય છે. આ પાંચમું ચિત્તસમાધિસ્થાન છે. વિશિષ્ટ દર્શને નથી પણ ચિત્તસમાધિ થાય છે એ વાત સૂત્રકાર આ સૂત્ર દ્વારા બતાવે છે. દ્રવ્ય ક્ષેત્ર આદિની મર્યાદાની અપેક્ષાએ તે કલ્યાણ પ્રાપ્ત સાધુ લોકોને જોવાને માટેનું શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy