SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1137
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गसूत्रे गृहम् । काकन्दी कौशाम्बी मिथिलापुरी हस्तिनापुरी च ।।६०॥ एतेषां खलु नवानां वासुदेवानां नवनिदानकारणान्यभूवन, तद्यथा-गौयूप: संग्रामः स्त्रीप. राजितं रङ्गः। भार्यानुरागो गोष्ठी परऋद्धिर्मातेति ॥६१॥ एतेषां नवानां वासुदेवानां नवप्रतिशत्रव आसन् तद्यथा--अश्वग्रीवस्तारको मैरको मधुकैटभो निशुम्भश्च । बलिः प्रभराजस्तथा रावणश्च नवमो जरासंधः।।६२॥ एते खलु प्रतिशत्रवःकीर्तिपुरुषाणां वासुदेवानाम् । सर्वेऽपि चक्रयोधिनः सर्वे हताः स्वचकेण ॥६३॥ एकश्च सप्तम्यां पश्च च षष्ठयां पश्चम्यामेकः । एकश्च चतुर्थी कृष्णः पुनम्तृतीयपृथिव्याम् । ६४।। अनिदानकृता रामाः सर्वेऽपि च केशवा पोतन, राजगृह, काकन्दी, कौशाम्बी, मिथिलापुरी और हस्तिनापुर । 'इन नौ वासुदेवों के जो नौ निदानकारण हुए हैं, वे इस प्रकार से हैं'गाय, यूप. संग्राम, स्त्रीयों से पराजय, रङ्ग, भार्यानुराग, गोष्ठी, परऋद्धि और माता। इन नव वासुदेवों के जो प्रतिशत्रु-प्रतिनारायण नौ 'हुए हैं। उनके नाम इस प्रकार से हैं-अश्वग्रीव, तारक, मैरक, मधुकैटभ, निशुम्भ. बलि, प्रभराज, रावण और जरासंध । इस प्रकार ये कीर्तिपुरुष वासुदेवों के प्रतिशत्रु हुए हैं। ये सब प्रति वासुदेवों के साथ चक्र से युद्ध करते हैं और अपने उसी चक्र से अन्त में मारे जाते हैं। वासुदेवों में से एक-प्रथमवासुदेव सप्तम नरक में गये हैं, पांच वासुदेव अर्थात्--द्वितीय, तृतीय, चतुर्थ, पंचम, और षष्ठ वासुदेव छठे नरक में गये हैं, एक-सातवें वासुदेव पंचम नरक में गये हैं, एक-आठवें वासुदेव चतुर्थ नरकमें गये हैं और नवमें वासुदेव कृष्णवासुदेव तृतीय पृथिवीमें गये हैं। जितने भी बलदेव होते हैं वे सब विना निदान के होते हैं अर्थात्-ये निदानबंध नहीं करते हैं। तथा जितने भी वासुदेव રાજગૃહ, કાકી, કૌશામ્બી, મિથિલાપુરી અને હસ્તિનાપુર. તે નવ વાસુદેવના નિદાન કારણો નીચે પ્રમાણે હતાં–ગાય, ધૂપ, સંગ્રામ, સ્ત્રીઓ દ્વારા પરાજ્ય, રંગ, ભાર્યાનુરાગ, ગેષ્ઠી, પરદ્ધિ અને માતા. તે નવ વાસુદેવના જે નવ પ્રતિશત્રુપ્રતિવા સુદેવ થઈ ગયા તેમનાં નામ નીચે પ્રમાણે છે--અશ્વગ્રીવ, તારક, મરક, મધુકૈટભ, નિશુલ્મ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસંધ તે કીર્તિપુરુષ વાસુદેના પ્રતિવા સુદેવે ઉપર પ્રમાણે હતા. તે બધા પ્રતિવાસુદેવ વાસુદેવની સાથે ચકથી યુદ્ધ કરતાં હતાં અને પિતાનાં જ તે ચકથી આખરે માર્યા જતાં. વાસુદેમાંથી એક-પ્રથમ વાસુદેવ સાતમી નરકમાં ગયા છે, પાંચ વાસુદે–એટલે કે બીજાથી છઠ્ઠા સુધીના વાસુદે છઠ્ઠી નરકમાં ગયા છે, સાતમાં વાસુદેવ પાંચમી નરકે ગયા છે, આઠમાં વાસુદેવ ચોથી નરકે અને નવમાં વાસુદેવ કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકે ગયા છે. જેટલા બળદેવ થાય છે તે વિના નિદાનના હોય છે-એટલે શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy