________________
२००७
भावबोधिनी टीका. अवधिज्ञानस्वरूपनिरूपणम्
टीका-'भेय' इत्यादि-भेद१ विषय२ संस्थानम् ३ आभ्यन्तरो४ बाह्यश्च५ देशावधिः६ । अवधेद्धिहानी७ प्रतिपाती८ चैवाप्रतिपाती९ च ।। इतिच्छाया। द्वारगाथेयम् । अवधेः 'भेय' भेदः-असौ द्विविधः भवप्रत्यय: क्षायोपशमिकश्च । तत्र भवप्रत्ययावधिः देवनारकाणाम, क्षायोपशमिकावधिर्मनुष्यतिरश्वाम् १ । तथा अवधेः 'विसय' विषयः स च चतुर्धा-द्रव्यक्षेत्रकालभावभेदात, द्रव्यतो जघन्येन तेजोभाषयोरग्रहणप्रायोग्यवर्गणापर्यन्तद्रव्याणि जानाति, उत्कर्पतः परमाणुमारभ्यानन्तप्रदेशस्कन्धपर्यन्तं सर्वरूपिद्रव्यजातं जानाति । क्षेत्रे जघन्यता. ऽङ्गुलासंख्येयभागं जानाति । उत्कर्षतोऽसंख्येयानि अलोके लोकमात्राणि खण्डानि
टीकार्थ--'भेयविसयसंठाणे' इत्यादि ।
भेद,१, विषय२, संस्थान३, आभ्यन्तर४, बाह्य५, देशावधि६, अवधि की वृद्धि-और हानी७, प्रतिपाती और अप्रतिपाती८ इन अधिकारों को लेकर अवधिज्ञान का प्रतिपादन सूत्रकार करेंगे-अवधिज्ञान के भेद भवप्रत्यय और क्षायोपशमिक ये दो हैं। इनमें भवप्रत्यय अवधि देव और नारकियों के होता है। तथा क्षायोपशमिक अवधि मनुष्य और तियश्चो के होता है। विषय अवधिज्ञान का द्रव्य, क्षेत्र, काल और भाव के भेद से चार प्रकार का है-द्रव्य की अपेक्षा अबधिज्ञान जघन्यरूप में तेजो वर्गणा और भाषावर्गणा की अग्रहणप्रायोग्य जो वर्गणाएँ हैं तात्पर्य द्रव्यों को जानता । और उत्कृष्टरूप में परमाणु से लेकर अनन्तप्रदेशवाले स्कन्धोंतक समस्तरूपी द्रव्यों को जानता है। क्षेत्र की अपेक्षा अवधिज्ञान जघन्य से अंगुल के असंख्यात भाग प्रमाण क्षेत्र को जानता है और
टीकार्थ-"भेय विसय संठाणे” इत्यादि-(१) लेह, (२) वि५५, (3) संस्थान, (४) माल्यन्त२, (५) मा, (6) देशावधि (७) मधिनी वृद्धि भने હાની, અને (૮) પ્રતિપાતી અને અપ્રતિપાતી એ આઠ અધિકારીને અનુલક્ષીને અવવિજ્ઞાનનું પ્રતિપાદન સૂત્રકાર કરશે–અવધિજ્ઞાનના બે ભેદ છે-ભવપ્રત્યય અને ક્ષાયો. પશમિક ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવે અને નારકીઓને હોય છે. ક્ષપશમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિયાને થાય છે. અવધિજ્ઞાનને વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાન જઘન્યરૂપે ઓછામાં ઓછું) તેજોવલ્ગણ અને ભાષાવર્ગની અગ્રહણપ્રાગ્ય જે વગણાઓ છે ત્યાં સુધીના દ્રવ્યને જાણે છે. અને ઉત્કૃષ્ટરૂપે (વધારેમાં વધારે) પરમાણુથી લઈને અનન્ત પ્રદેશવાળા સ્કન્ધો સુધીના સમસ્ત રૂપી દ્રવ્યોને જાણે છે. ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાન જઘન્યરૂપે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ ક્ષેત્રને જાણે છે અને
શ્રી સમવાયાંગ સૂત્ર