SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ १००४ समवायानसूत्रे ___ 'गेवेज्जगदेवस्स णं भंते !' ग्रेवेयकदेवस्य खलु भदन्त ! 'मारणंतियसमुग्याएणं समोहयस्स' मारणान्तिकसमुद्धातेन समवहतस्य 'तेयासरीरस्य' तैजस. शरीरस्य 'के महालिया' किं महती 'सरीरोगाहणा' शरीरावगाहना 'पण्णत्ता' पज्ञप्ता ? 'गोयमा ! सरीरप्पमाणमित्ता विक्खंभबाहल्लेणं' हे गौतम ! शरीरम माणमात्रा विष्कम्भवाहल्येन । 'आयामेण' आयामेन 'जहन्नेणं' जघन्यतः 'अहे' अधः 'विजाहरसेढीओ' विद्याधरश्रेणया त्रैवेयकानुनरसुरा भगवद्वन्दनादिकमपि तत्रस्था एव कुर्वन्ति, तत इहागमनासंभवाद लासंख्येयभागप्रमाणा जघन्या तैजसशरीरावगाहना तेषां न संभवति, किन्तु यदावैतादयगतासु विद्याधरश्रेणिषु समुत्पाते, तदा स्वस्थानादारभ्य अधो यावद् विद्याधरश्रेणयस्तावत्पमाणा तेषां अव बारह कल्पों के ऊपर में जो नव ग्रैबेयक हैं उनमें निवास करने वाले देवों की तैजसशरीरवगाहना कितनी बडी है इस विषय को सूत्रकार स्पष्ट करते हैं-हे भदंत ! ग्रैवेयक देव के की जब वे मारणांतिक समुद्धात-करते हैं तैजसशरीर की अवगाहना कितनी बडी होती हैं ? उत्तरहे गौतम ! विष्कंभ और बाहल्य की अपेक्षा तो वह शरीर प्रमाणमात्र है। और आयाम की अपेक्षा तैजसशरीर की जघन्य अवगाहना स्वस्थान से नीचे विद्याधरश्रेणिप्रमाण है। क्यों कि ग्रैवेयक और अनुत्तर देव भगवान की वन्दना आदि कृत्य भी अपने स्थान पर रहते हुए ही करते हैं ! इसलिये यहां उनका आगमन होना असंभव है। अत:अंगुल के असंख्यातवें भाग प्रमाण जघन्य अवगाहना तैजस शरीर की उनके नहीं होती है। किन्तु जब वे विद्याधर की श्रेणियों में कि जो वैताढयपर्वत पर हैं નવ વેયકો છે તેમાં વસતાં દેવોના તૈજસ શરીરની અવગાહના કેટલી મોટી છે તે સૂત્રકાર બતાવે છે. પ્રશ્ન–હે ભદંત ! મારણાંતિક સમુદઘાત કરતી વખતે રૈવેયકના દેના તૈજસ શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? ઉત્તર-હે ગૌતમ ! વિષ્ક અને બાહલ્યની અપેક્ષાએ તો તે શરીરપ્રમાણે જ હોય છે. અને આયામની અપેક્ષાતૈજસ શરીરની જઘન્ય અવગાહના સ્વસ્થાનથી નીચેની વિદ્યાધર શ્રેણી પ્રમાણ હોય છે. કારણ કે દૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો ભગવાનની વંદણા આદિ કૃત્યે પણ પિતાને સ્થાને રહીને જ કરે છે. તેથી અહીં તેમનું આગમન થવું સંભવિત નથી. તેથી તેમના તૈજસશરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોતી નથી. પણ જ્યારે તેઓ વૈતાઢય પર્વત પર વિદ્યાધરની શ્રેણિમાં ઉત્પન્ન થાય છે શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy