SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ १००२ समवायाङ्गसूत्रे हना ? इतिचेदुच्यते इह मनुष्यक्षत्रे पूर्वसबन्धिनी मनुष्यस्त्रियं मनुष्येणोपभुज्यमानां कश्चनानतोदेवोऽवधिज्ञानतो दृष्ट्वा आसन्नमृत्युतया विपरीतस्वभावत्वात् , सत्वचरितवैचित्र्यात्, कर्मगतेरचिन्त्यत्वात्, कामवृत्तिमलिनत्वाच्च समुपजातचित्तसंक्षोभो गाढानुरागान्मनुध्यक्षेत्रमागत्य तां पूर्व द्वादशमुहूर्ताभ्यन्तरे मनुष्येणोपभुकां परिष्वज्य तया सह ग्राम्यधर्ममाचरन् कदाचित्कालं कृत्वा तस्याः स्त्रियोगर्भपूर्वपुरुषोप्तवीर्ये मनुष्यत्वेनोत्पद्यते, तदा तस्य मारणान्तिकसमुद्धातसमवहतस्य तैजसशरीरबगाहना अगुल के असंख्यातवें भागप्रमाण कैसे आपने कही है ? उत्तरमनुष्यक्षेत्र में अपनी पूर्वभव संबंधिनी मनुष्य स्त्री को अवधिज्ञान से किसी मनुष्य द्वारा उपभुक्त होती हुई देख करके कोई आनत देव कि जिसकी मृत्यु निकट है, जीवों के चरित्र की विचित्रता से स्वभाव में जिसके विपरीतता आ गई है, कर्मों की गति अचिन्त्य और कामवृत्ति की मलिनता के कारण जिसके चित्त में क्षोभ उत्पन्न हो गया है पूर्वभवीय गाढ अनु. राग के वशवर्ती होकर इस मनुष्यक्षेत्र में आ जावे और उस मनुष्यद्वारा उपभुक्त स्त्री को १२ मुहूर्त के भीतर २ पहिले आलिङ्गन कर उसके साथ कामक्रीडा में रत हो जावे, इस स्थिति में यदि उसका कदाचित् मरण हो जाता है तो वह उस स्त्री के गर्भ में कि जिसमें पहिले उस पुरुष का वीर्य पड चुका है मनुष्य की पर्याय से उत्पन्न हो जाता है। उस समय उसके मारणांतिक समुद्धात के वश से बहिर्निर्गत तैजस शरीर की अवगाहना રની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કેવી રીતે કહેવામાં આવે છે? ઉત્તર--અવધિજ્ઞાનની મદદથી પોતાના પૂર્વભવની મનુષ્ય સ્ત્રીને કોઈ મનુષ્ય દ્વારા સેવાતી જેઈને, આનત કલ્પમાને કોઈ દેવ કે જેનું મૃત્યુ નજીક આવી પહોંચ્યું છે (દેવગતિનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે), જીવેના ચારિત્રના વિચિત્રતાથી જેના સ્વભાવમાં વિપરીતતા આવી થઈ છે. કર્મોની અચિત્ય ગતિ અને કામવૃત્તિની મલિનતાને ક રણે જેના ચિત્તમાં ભ ઉત્પન્ન થઈ ગયો છે, એ તે દેવ ગાઢ અનુરાગને અધીન થઈને આ મનુષ્યક્ષેત્રમાં આવે તે પુરૂષ દ્વારા સેવિત સ્ત્રીને બાર મુહુર્ત દરમિયાન આલિંગન આદિ દ્વારા સેવીને કામક્રીડામાં રત થઈ જાય અને એ સ્થિતિમાં જે તેનું કદાપિ મરણ થઈ જાય તે તે દેવ તે સ્ત્રીના ગર્ભમાં જેમાં પૂર્વે અન્ય પુરૂષનું વીર્ય દાખલ થઈ ચૂકયું છે–મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તે સમયે તેના મારણાંતિક સમુદ્ઘ ત સમયે તેના તૈજસ શરીરની અવગાહના १-आसन्नमृत्युतया इत्यत्रोक्तञ्च-"सत्त्वानां चरितं चित्रं, विचित्राकर्मणां गतिः । __ मलिनत्वं च कामानां, वृत्तिःपर्यंन्तदारुणा ।।१।।इति। શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy