SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०८ सू०१७ आलोचनादायकग्राहकप्रायश्चित्तानां स्व०६९ तथा-दान्तः निगृहीतेन्द्रियः, अयं हि दत्तं प्रायश्चित्तं वोढुं समर्थों भवति । तदुक्तम् -" दंतो समत्थो वोढुं पच्छित्तं जमिह दिज्जए तस्स"। छाया--दान्तः समर्थो बोटु प्रायश्चित्तं यदिह दीयते तस्मै-इति ॥ ८॥ इत्थमालोचकगुणानुक्त्वा सम्प्रति तत्कृतानि प्रायश्चित्तानि अष्टस्थानत्वेन प्ररूपयितुमाह-' अट्टविहे ' इत्यादि । प्रायश्चित्तम्-'मायश्चित्त ' शब्दोऽपराधे तच्छुद्धौ च दृश्यते । अत्र अपराधोऽर्थों विज्ञेयः, ततथ प्रायश्चित्तम् अपराधः अष्टविधं प्रज्ञप्तम् , तद्यथाआलोचनाहम्-आलोचनाम्-निवेदना, तल्लक्षणं शुद्धिमर्हति यावत् १। प्रतिक्रमणा. दान्त--जो शिष्य इन्द्रियों का निग्रह करनेवाला होता है-यह दिये हुए प्रायश्चित्तको वहन करने के लिये समर्थ होता है ८ कहा भी है-- "दंतो समस्था वोढुं" इत्यादि । इस प्रकारसे आलोचकके गुणोंको कहकर अब सूत्रकार उनके द्वारा किये गये प्रायश्चित्तोंकी आठ स्थानों से प्ररूपणा करते हैं-"अट्टविहे" इत्यादि-"प्रायश्चित्त" यह शब्द अपराध और उसकी शुद्धि में व्यवहृत हुआ देखा जाता है, यहां अपराध अर्थ प्रायश्चित्त शब्दका प्रयोगमें हुआ है इस तरह प्रायश्चित्तरूप अपराध आठ प्रकारका कहा गया है जोप्रायश्चित्त आलोचनारूप निवेदनासे शुद्धिके योग्य होताहै, वह आलोचनाई प्रायश्चित्तहै, जो प्रायश्चित्त मिथ्यादुष्कृति (मिच्छामि दुवंड) देनेसे शुद्धिके योग्य होता है, यह प्रायश्चित्त प्रतिक्रमणाई है २, जो प्रायः દાન્ત–જે શિષ્ય ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારો હોય છે તેને દાત કહે છે. એ શિષ્ય તેને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય, તેને વહન કરવાને समय य छे. ४थु ५५ छ है दंतो समत्थो वोढुं" त्याल. આ પ્રમાણે આલેચકના ગુણેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેના દ્વારા કરાયેલા પ્રાયશ્ચિત્તોના આઠ પ્રકારોનું નિરૂપણ કરે છે– " अविहे" त्यादि. પ્રાયશ્ચિત્ત” આ પદ અપરાધ અને તેની શુદ્ધિના અર્થનું વાચક છે, એટલે કે અહીં પ્રાયશ્ચિત્ત પર અપરાધના અર્થમાં પ્રયુક્ત થયું છે. આ રીતે પ્રાયશ્ચિત્ત રૂપ અપરાધના આઠ પ્રકારે અહીં પ્રકટ કરવામાં આવ્યા છે— (૧) આલોચનાઈ –જે પ્રાયશ્ચિત્ત આલેચના રૂપ નિવેદન માત્રથી જ શદ્ધ થઈ જવાને ચગ્ય હોય છે, તેને આલેચના પ્રાયશ્ચિત્ત કહે છે. (૨) પ્રતિક્રમણઈ-જે પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ દ્વારા-મિથ્યા દુષુતિ દેવા માત્રથી શુદ્ધિને હોય છે તેને પ્રતિક્રમણીં પ્રાયશ્ચિત્ત કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy