SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - - - . सुघा टीका स्था. ८ सू.१७ आलोचनादायकग्राहकप्रायश्चित्तानां स्व. ६७ तथा-विनयप्सम्पन्न: विनीतः, एवंविधः शिष्योऽनायासेनैव सर्वमालोचयति ३। ज्ञानसम्पन्नः ज्ञानवान, एतादृशो मुनिर्दोषविपाकं प्रायश्चित्तं चाऽनायासेनावगच्छति । तदुक्तम् - " नाणेण उ संपन्नो, दोसवियागं वियाणिउं घोरं । आलोएइ सुहचिय, पायच्छित्तं च अवगच्छे ॥ १ ॥ छाया-जानेन तु सम्पन्नो दोपविपाकं विज्ञाय घोरम् । आलोचयति मुखमेव प्रायश्चित्तं च अवगच्छति ॥१॥ इति ॥४॥ दोषोंकी आलोचना करता ही है, इस तरह जाति संपन्न और कुल संपन्न ये दो स्थान कहेहें कहा भीहै--" जाइ कुलसम्पन्नो" इत्यादि । इसका अर्थ स्पष्ट है-- विनय संपन्न--जो विनीत होता है, ऐसा शिष्य बिना किसीके कहे सुने शान्तिसे अपने अतिचारोंकी आलोचना करताहै । ३। __ ज्ञान संपन्न--जो शिष्य ज्ञानवाला होता है, ऐसा वह मुनि शिष्य, दोष विपाकवाले प्रायश्चित्त अनायाससेही जान लेता है । कहा भीहै " नाणेण उ संपन्नो" इत्यादि । जो शिष्य सम्यग्ज्ञानसे युक्त होता है, वह बात भलीभांति जानता है, कि लगे हुए दोषोंका विपाक भयंकर फलदाता होता है, अत: इन दोषोंकी शुद्धि केवल एक प्रायश्चित्तसेही होती है, इसलिये वह उनकी आलोचना करता है, और दिया हुआ प्रायश्चित्तको अच्छी तरहसे स्वीकार कर लेता है. સંપન્ન અને કુલસંપન્ન સાધુને અહીં આલેચના કરવાને પાત્ર ગણાવ્યું છે. ४ ५ छ ?-" जाइकुलप्स पन्नो" त्याहि. ते अर्थ २५ष्ट छ. વિનય સંપન્ન-જે સાધુ વિનીત હોય છે, તે કઈ ન કહે તે પણ શાનિતથી પિતાના અતિચારોની આલેચના કરે છે. જ્ઞાનસંપન્ન–જે શિષ્ય (સાધુ) જ્ઞાનસંપન્ન હોય છે, તે દેષવિપાકપ્રાયશ્ચિત્તને અનાયાસે જ જાણું લે છે. કહ્યું પણ છે કે___ " नाणेण उ संपन्नो" छत्याह જે સાધુ સમ્યગજ્ઞાનથી યુક્ત હોય છે, તે આ વાત ઘણી જ સારી રીતે જાણી શકે છે કે –પિતાને જે અતિચારે લાગે છે, તેને વિપાક ભયંકર ફિલદાતા હોય છે, તે જાણે છે કે તે દોષે ગુરુની સમક્ષ પ્રકટ કરીને ગ્ય પ્રાયશ્ચિત્ત લેવાથી જ તેમની શુદ્ધિ થઈ શકે છે તેથી તે પિતાના દેને ગુરુ સમક્ષ પ્રકટ કરવા રૂપ આલેચના પણ કરે છે અને ગુરુ દ્વારા જે પ્રાયશ્ચિત આપવામાં આવે, તેને પણ સમ્યફ રૂપે સ્વીકાર કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy