SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०१० स०६१ जिनप्रणीतपरोक्षार्थप्रदर्शकश्रुतावशेषनिरूपणम् ६१७ करणदशानाम् उपमासंख्यादीनि दशाध्ययनानि विज्ञेयानि । सम्मत्येतानि विच्छिनानि । प्रचलितमश्नव्याकरणदशासु पश्चास्रवद्वाराध्ययनानि पश्चसंघरद्वाराध्ययनानि च दृश्यन्ते इति ॥ ६ ॥बन्धदशानां बन्धमोक्षादीनि दशाध्ययनानि सन्ति । न चैतानि सम्पत्युपलभ्यन्ते । अतो बन्धदशानामशेषता प्राप्ता इति ।। ७ ॥ वातविवातादिदशाध्ययनामिका द्विगृद्धिदशा अपि विच्छिन्नत्वान्नामशेषतामेव प्राप्ता इति ॥ ८ ॥ तथा-चन्द्र-सूर्य-शुक्रादिदशाध्ययनात्मिका दीर्घदशा अपि विच्छिन्ना एव । तथाप्यासां कानिचिदध्ययनानि निरयावलिकासूत्रे दृश्यन्ते । तथाहिचन्द्र-सूर्य-शुक्र-बहपुत्रिकेति चत्वार्यध्ययनानि पुष्पितानामक तृतीयवर्गे दृश्यन्ते, श्रीदेवीनामकमध्ययनं तु पुष्पचूलिकानामके चतुर्थे वर्गे । अवशिष्टान्यध्ययनानि संख्या आदि १० दश अध्ययन हैं, इस समयमें ये विच्छिन्न हो गये हैं । प्रचलित प्रश्नव्याकरण दशामें पांच आस्रवद्वार अध्ययन और पांच संवरद्वार अध्ययन उपलब्ध हैं । बन्ध दशाके बन्ध मोक्ष आदि १० अध्ययन हैं। ये इस समय उपलब्ध नहीं हैं। केवल "वन्ध दशा" यह नाम ही नाम रह गया है । वात विवात आदि १० अध्ययन रूप दिगृद्धि दशा भी व्युच्छिन्न हो गई है, केवल इसका भी नाम रह गया है, चन्द्र सूर्य शुक्र आदि १० अध्ययन रूप दीर्घ दशा भी नष्ट हो गई है, फिर भी इसके कितनेक अध्ययन निरयावलिका सूत्र में देखने में आते हैं। जैसे-चन्द्र, सूर्य, शुक्र बहपुत्रिका ये चार अध्ययन पुष्पिता नामक तृतीय वर्गमें देखे जाते हैं, एवं श्रीदेवी नामका अध्ययन पुष्प चूलिका नामके चतुर्थ वर्गमें देखा जाताहै, परन्तु अवशिष्ट अध्यદશાના ઉપમા, સંખ્યા આદિ દસ અધ્યયન છે હાલમાં તે અધ્યયને વિચ્છિન્ન થઈ ગયેલા હેવાથી અપ્રાપ્ય છે. પરંતુ પ્રચલિત પ્રવ્યાકરણદશામાં પાંચ આસ્રવ દ્વાર અધ્યયન અને પાંચ સંવર દ્વારા અધ્યયને ઉપલબ્ધ છે. અન્યદશાના બધ, મેક્ષ આદિ દસ અધ્યયનો છે. આ અધ્યયન વિચ્છિન્ન થઈ ગયા હોવાથી “બન્ધદશા” આ નામ સિવાયનું તેમાં પ્રતિપાદિત કોઈ પણ સાહિત્ય ઉપલબ્ધ નથી. વાત, વિવાત આદિ દસ અધ્યયનો યુકત દ્વિગૃદ્ધિદશા નામનું સૂત્ર પણ વિચ્છિન્ન થઈ ગયું છે અને તેનું નામ માત્ર જ રહી ગયું છે. ચન્દ્ર, સૂર્ય, શુક આદિ દસ અધ્યયનેથી યુકત દીર્ઘદશા નામનું સૂત્ર પણ વિચ્છિન્ન થઈ ગયું છે, પરંતુ તેના કેટલાક અધ્યયન નિરયાવલિકા સૂત્રમાં लेवा भणे छ. म है-यन्द्र, सूर्य, शु, मत्रिी , मा २.२ अध्ययन પુષ્મિતા નામના ત્રીજા વર્ગમાં જોવા મળે છે, આઅને શ્રીદેવી નામનું અધ્યયન પુ૫ચૂલિકા નામના ચોથા વર્ગમાં જોવા મળે છે, પરંતુ બાકીના અધ્યયન स्था -७८ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy