________________
,
सुधाटीका स्था०८ सू०८अनालोचिताप्रतिकान्त मायाविनआयति गर्हणानि० ३३ निबन्धनदेव पर्यायनाशेन, स्थितिक्षयेण=आयुः स्थितिबन्धक्षयेण देव भवनिबन्धनशेषकर्मणां चा क्षयेण अनन्तरम् = आयुः क्षयादेः समनन्तरमेव चयं = देवशरीरं त्यक्त्या इहैव मानुष्य के भवे= मनुष्यलोके यानि इमानि = वक्ष्यमाणानि कुलानि भवन्ति नथाप्रकारेषु = तद्विधेषु कुलेषु पुंस्तया = पुरुषत्वेन उपपत्तुं प्रत्यायाति - प्रत्यागच्छति उत्पन्नो भवतीत्यर्थः । तानि कुलानि प्राह तद्यथा - अन्तकुलानि क्षुद्रकुलानि छिम्पकादीनां कुलानीति यावत् प्रान्तकुलानि = चाण्डालादिकुलानि वा, तुच्छकुलानि वा अल्पमानुषाणि कुलानि, यद्वा-अगम्भीराशयानि कुलानि, दरिद्रकुलानि = धनधान्यादिसमृद्धिवर्जितानि कुलानि वा, भिक्षाककुलानि = भिक्षावृत्तिजीविनां कुलानि वा, कृपणकुलानि - रङ्ककुलानिवेति । एतेषामन्तकुलादीनां कस्मिनिर्जरा हो जाने से, आयु कर्मादिके कारणभूत देवपर्यायके नाश हो जाने से, एवं स्थिति के आयुकी स्थिति के बन्धके-स्थिति बन्धके क्षण हा जाने से, उसी समय वह देव शरीरको छोड़कर इसी मनुष्य भवमें जो ये कुल हैं, जैसे कि - अन्तकुल, प्रान्तकुल, तुच्छ कुल, दरिद्रकुल, भिक्षाककुल अथवा कृपण कुल इनमें वरुट, छिम्पक आदिके जो क्षुद्रकुल हैं, वे अन्तकुल हैं, चाण्डाल आदिके जो कुल हैं, वे प्रान्त कुल हैं, जिनकुलों में अल्प मनुष्य होते हैं वे तुच्छ कुल हैं. अथवा - अगम्भीर आश
-
वाले जो कुल होते हैं वे तुच्छ कुल हैं, धनधान्य आदि समृद्धि से विहीन जो कुल हैं, वे दरिद्र कुल हैं, भिक्षावृत्ति से जिनमें मनुष्य अपनी आजीविका चलाते हैं वे भिक्षाक कुल हैं, जो कुल रङ्कजनोंके होते हैं, તેનું દેવલાક સ ંબંધી આયુષ્ય પૂરૂ થવાથી-આયુકમ પુદ્ગલાની નિર્જરા થઈ જવાથી, આયુની સ્થિતિના કારણભૂત દેવપર્યાયના નાશ થઈ જવાથી, આયુની સ્થિતિના અન્ધના ( સ્થિતિમધના ) ક્ષય થઇ જવાથી, એજ સમયે તે દેવ શરીરને છેડીને હીન મનુષ્ય કુળેામાં ઉત્પન્ન થઇ જાય છે. અન્તકુલ, પ્રાન્તકુલ, तुम्छस, हरिद्रभुस, लिक्षाउस, कृपणहुल, साहिने डीन उस उडे छे. परुट, ઝિમ્પક આદિના જે ક્ષુદ્રકુળા છે તેમને અન્તકુળ કહે છે. ચાંડાલ આદિના જે કુળ છે તેમને પ્રાન્તકુળ કહે છે. જે કુળામાં અલ્પ ( તુચ્છ ) મનુષ્યા થાય છે તે કુળાને તુચ્છકળા કહે છે. અથવા અગ'ભીર આશયવાળા જે કુળે હાય છે તેમને તુચ્છ કુળા કહે છે. ધન, ધાન્ય આદિ સમૃદ્ધિથી વિહીન જે કુળા હોય છે તેમને દરિદ્રકુળા કહે છે જે કુળના લેાકેા ભિક્ષા માગીને પાતાનું ગુજરાન ચલાવતા હોય છે તે કુળાને ભિક્ષાકકુળા કહે છે. રંક જનાના અથવા કુપણુ લેાકાના જે કળા હોય છે તેમને કૃષ્ણુકુળા કહે છે. આ કુળામાંથી કાઈ
स्था०-५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫