SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ५७८ स्थानाङ्गसूत्रे परानुपतापकेनापि च कथंचित् स्खलने मिथ्यादुष्कृतं दातव्यमिति तदनन्तरं मिथ्याकारस्योपन्यासः ।२। एतौ च गुरुवचनपतिपत्तावेच ज्ञातुं शक्यौ, गुरुवचनं च तथाकारकरणेनैव सम्यमतिपन्नं भवतीति तदनन्तरं तथाकारस्योपन्यासः ३। गुरुवचनं स्वीकृत्यापि शिष्य उपाश्रयादु बहिनिर्गमनकाले गुरुं पृष्ट्वैव निर्गच्छेत् , अतस्तथाकारानन्तरं गुरुपृच्छारूपायो आवश्यक्याः कथनम् ४। बहिनि र्गतः शिष्यो नैषेधिकीपूर्वकमेवोपाश्रये प्रविशेदिति आवश्यक्या अनन्तरं नैषेधिक्याः कथनम् ५। ततः किश्चित्कार्य कर्तुं प्रवृत्तः शिष्यो गुरुं पृच्छतीति नैषेधिक्या अनप्रकट करता है १, तो ऐसी स्थितिमें वह अपने आपको संभालने के लिये मिथ्यादुष्कृत देता है, इसलिये द्वितीय नम्बरमें इसे स्थान दिया गया है २ इच्छाकार और मिथ्यादुष्कृत ये दोनों गुरूके वचनकी स्वीकृतिमेंही जान सकते हैं, क्योंकि तथाकार करनेसे गुरुवचन अच्छी तरहसे स्वीकृत होते हैं, इसीलिये उसके बाद तथाकार उपन्यास किया गया है ३, गुरु वचनको स्वीकृत करके भी शिष्य जब उपाश्रयसे बाहर जाने लगे तो उसका ऐसा कर्तव्य है कि वह गुरु आज्ञा अवश्य २ जाने के लिये प्राप्त करे इसी बातको सूचित करनेके लिये तथाकारके बाद गुरु पृच्छा रूप आवश्यकीका कथन हुआ है ४। बाहरसे अपना कर्तव्य कार्य समाप्त करके जब शिष्य पुनः उपाश्रयके भीतर प्रविष्ट होता है तो वह नैषेधिकी पूर्वक ही उपाश्रयमें प्रविष्ट हो इसी वातको सूचित करने के लिये आवश्यकीके अनन्तर नेषेधिकीका कथन हुआ है, जो कुछ भी कर्तव्य कार्य शिष्य करता है, तो उसका यह अवश्य જીવ પિતાની ભૂલ સુધારી લેવાને માટે “તે દુકૃત્ય મિથ્યા હે,” એવી ઉત્કટ ઈચ્છા પ્રકટ કરે છે. તેથી મિથ્યાકારને બીજો નંબર આપવામાં આવ્યો છે. ઈચ્છા કાર અને મિથ્યાદુષ્કત, એ બન્ને ગુરુના વચનને સ્વીકાર કરવાથી જ સંભવી શકે છે. “આપની વાત યથાર્થ છે, આ પ્રકારે તથાકાર કરવાથી જ ગુરુના વચ નેની સંપૂર્ણતઃ સ્વીકૃતિ થાય છે. તેથી જ મિથ્યાકારને ઉપન્યાસ કર્યા બાદ તથાકારને ઉપન્યાસ કરવામાં આવ્યો છે. ગુરુની અનુજ્ઞા સ્વીકારીને શિષ્ય જ્યારે ઉપાશ્રયની બહાર જાય ત્યારે પણ તેણે ગુરુની આજ્ઞા અવશ્ય લેવી જ જોઈએ એ વાત પ્રકટ કરવા માટે તથાકારનું કથન કર્યા પછી તુરત જ ગુરુપૃચ્છારૂપ આવશ્યકીનું કથન કરવામાં આવ્યું છે. ઉપાશ્રયની બહારનું પિતાનું કાર્ય પતાવીને શિષ્ય જ્યારે ઉપાશ્રયમાં પાછા ફરે ત્યારે નૈષધિ કીપૂર્વક જ ઉપાશ્રયમાં પ્રવેશ કરે, એ વાતને સૂચિત કરવાને માટે આવશ્યકીનું કથન કરીને નધિકીનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy