________________
मुघाटीका स्था०१० सू० ४७ दशविधशस्त्रनिरूपणम्
५३५ स एव दोषसामान्यापेक्षया विशेष इति ६। निलो दोषः अभव्यजीवानां. मिथ्यात्वादिः, अनाधपर्यवसितत्वात् । अयं दोषसामान्यापेक्षया विशेषो बोध्यः। अथवा-' नित्ये' इति सप्तम्यन्तत्वेन च्छाया कार्या । सर्वथा नित्ये पदार्थेऽधि. गते सति यो बाल्यकुमाराद्यवस्थानाम् अभावापत्तिलक्षणो दोषः सदोषसामान्यापेक्षया विशेषो बोध्य इति । तथा-अधिकम् अधिकनामको दोषः-बादसमये परेषां बोधनार्थ यदतिरिक्तं दृष्टान्तनिगमनादि, तदेव दोषोऽधिकदोषः । अति. जाता) है सो उसमें जो अकृताभ्यागम कृतविप्रणाश आदि दोष होताहै वही दोष सामान्यकी अपेक्षा विशेष दोष होताहै ६ अभव्य जीवोंका जो मिथ्यात्व आदि दोषहै यह नित्य दोष है क्योंकि उनका वह मिथ्यात्य अनादि अनन्त रूप होता है, यह दोष, दोष सामान्यको अपेक्षा विशेष दोष रूप है अथवा-" नित्ये" जब ऐसी संस्कृत छापा सप्तमी विभक्तिवाली की जाती है तब इस पक्षमें ऐसा अर्थ होता है कि जब पदार्थ सर्वथा नित्य है ऐसी मान्यता होती है तब उसमें बाल्यकुमार आदि अवस्थाओं के अभाव होने रूप दोषको आपत्ति आती है यह नित्यदोष सामान्यकी अपेक्षा विशेष दोष है । ___ अधिक-अधिक नामका दोष-यह दोष उस समय होता है जब बादके समय में दूसरोंको समझानेके लिये अतिरिक्त दृष्टान्त निगमन आदिका प्रयोग किया जाता है तात्पर्य यह है कि बादमें प्रतिज्ञा हेतु ये दोही अनुमान के अङ्ग माने गये हैं उदाहरणादिका प्रयोग अधिक दोष
ભાગમ કૃતવિપ્રણાશ આદિ જે દેષ હોય છે તે દેષને સામાન્ય ગણી શકાય નહીં પણ વિશેષણરૂપ ગણી શકાય છે.
અભવ્ય જેમાં જે મિથ્યાત્વ આદિ દેષનો સદુભાવ હોય છે તે નિત્ય દેષરૂપ હોય છે, કારણ કે તેમનું તે મિથ્યાત્વ અનાદિ અનંતરૂપ હોય છે. તેથી આ દોષને દોષસામાન્ય કરતાં અધિકદ્દેષરૂપ ગણી શકાય છે અથવા
જે તેની સંસ્કૃત છાયા સાતમી વિભક્તિવાળું ‘નિત્યે પદ લેવામાં આવે તે તેને અર્થ આ પ્રમાણે થાય છે –
જે પદાર્થ સર્વથા નિત્ય હોય છે એવી માન્યતા સ્વીકારવામાં આવે તો તેમાં બાલ્યાવસ્થા, આદિ અવસ્થાઓને અભાવ હોવા રૂપ દેાષની સદુભાવના રહે છે. આ નિત્યદોષ સામાન્યની અપેક્ષાએ વિશેષ દોષ રૂપ છે.
અધિકદેષ-આ દેષ ત્યારે થાય છે કે જ્યારે વાત કરતી વખતે અન્યને સમજાવવાને માટે દૃષ્ટાન્ત નિગમન આદિને પ્રયોગ કરવામાં આવે છે. આ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫