SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ५२२ स्थानाङ्गसूत्रे यस्य प्रतिवादिनः प्रमेयस्मारणादिरूपो वा स प्रशास्तृदोष इति ३। परिहारदोषः - परिहरणं - परिहारः - शास्त्रनिषिद्धस्य लोकरूढया वा निषिद्धस्य वस्तुन आसेवनं तदेव दोषः । यद्वा - परिहार दोषः - वादिना दत्तस्य दूषणस्याऽसम्यक् परिहारः । यथा - शब्दनित्यत्ववादिनो मीमांसकस्य मते बौद्धेन दूषणं दत्तम् -' शब्दोऽ. नित्यः कृतकत्वाद् धटवदिति । अत्र मीमांसकः प्राह यद् भवता शब्दस्यानित्यत्वसाधनाय कृतकत्वादिति हेतुत्वेनोपन्यस्तम्, तत् कृतकत्वं घटगतं किंवा शब्दगतम् ? यदि घटगतं कृतकत्वं तदा तच्छन्दे नास्तीति हेतोरसिद्धत्वम् । अथ शब्दगतं कृतकत्वं तन्न अनित्यत्वेन व्याप्तमुपलब्धम् - इत्यस्यासाधारणाऽनैका उसे उससे जो प्रमेयका स्मरण करवा देनेरूप दोष होता है वह प्रशास्तृ दोष है ३ परिहार दोष - जिस वस्तुका सेवन करना शास्त्र से निषिद्ध है अथवा लोकरूढिसे निषिद्ध है ऐसी वस्तुका जो सेवन है वह परिहार दोष है अथवा वादी के द्वारा दिये गये दूषणका जो असम्यकू परिहार है वह परिहार दोष है जैसे- शब्दको नित्य माननेवाले मीमांसक के मन में बौद्धने इस प्रकार से दूषण दिया- जब बौद्धने ऐसा उससे कहा कि " घटकी तरह कृतक होनेसे शब्द अनित्य है " इस पर मीमांसकने उससे कहा- हे बौद्ध ! तुम जो शब्द में अनित्यता सिद्ध करने के लिये " कृतकत्वात् " इस हेतुका उपन्यास कर रहे हो-सो हमारा तुमसे ऐसा पूछना है कि यह कृतकता शब्द में क्या घटगत आई है या शब्दगत आई है, अर्थात् घटगत कृतकताको लेकर शब्दको तुम अनित्य सिद्ध करते हो या शब्दगत कृतकताको लेकर अनित्यता છે. અથવા તે નિર્ણાયક દ્વારા તેને પ્રમેયનું સ્મરણ કરાવી દેવા રૂપ જે દોષ થાય છે તેને પ્રશાસ્ત્રદોષ કહે છે. પરિહારદોષ–જે વસ્તુનુ' સેવન કરવાના શાસ્રાએ નિષેધ કર્યાં હોય અથવા લાકરિઢ દ્વારા જેના સેવનના નિષેધ ઢાય એવી વસ્તુનુ સેવન કરવુ તેનુ' નામ પરિહારદોષ છે. અથવા વાદિ દ્વારા અપાયેલ દૂષણના જે અસમ્યક પરિહાર છે તેનુ નામ પરિહાર દોષ છે. જેમ કે-શબ્દને નિત્ય માનનારા મીમાંસકની માન્યતામાં કાઇ બૌદ્ધ મતવાદીએ આ પ્રમાણે દૂષણ ( દોષ ) બતાન્યેા− ઘટની જેમ કૃતક હાવાથી શબ્દ અનિત્ય છે.” ત્યારે મીમાંસક મતવાદીએ તેને આ પ્રમાણે કહ્યું- હું મૌદ્ધમતવાદી ! તમે શબ્દમાં અનિત્યતાનુ' પ્રતિપાદન કરવાને કૃતકત્વાત્' આ હેતુને ઉપન્યાસ કરી રહ્યા છે, તેા હુ' તમને પૃષ્ઠ· છુ કે તે કૃતકતા શબ્દમાં શુ' ઘટગત આવી છે કે શબ્દગત આવી છે એટલે કે ઘટગત કૃતકતાને આધારે શબ્દને તમે અનિત્ય સિદ્ધ કરી છે કે શબ્દગત भाटे " શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy