________________
सुधा टीका स्था० १० सू० ४५ सत्यमृषादिनिरूपणम् निक्षेप्ता प्रोच्यते--' नष्टस्ते न्यासः ‘थापण ' इति प्रसिद्धः' इति ३। लोभमृषालोभमाश्रित्य असत्यम् । यथा-अन्यथा क्रीत्वा' इत्थमेवेदं क्रीत'-मितिवणिक् प्रभृ. तीनामुक्तिरिति ४। प्रेममृषा-प्रेम-प्रीतिमाश्रित्य मृषा-असत्यम् । यथा-'तवदासोऽह ' मित्यादि ५। द्वेषमृषा-द्वेषाश्रितमसत्यम् । यथा-मत्सरिणां गुणसम्प. न्नेऽपि ' निर्गुणोऽय ' मित्यादिकथनम् ६। हासमृषा-हासमाश्रित्य असत्यम् । कोई २ धरोहर रखने वाला व्यक्ति अन्य किसी गहना रखनेवालेसेमायाके वशसे ऐसा कह देता है कि तेरी धरोहर नष्ट हो गई है। ___ लोभके आश्रित जो असत्य होता है वह लोभमृषा है जैसेजितने भावमें जो वस्तु नहीं खरीदी गई होती है-वेचनेवाला वणिक् उस वस्तुको लेनेवाले से ऐसा कह दिया करता है कि मैंने यह वस्तु इतने में ही खरीदी है ४।।
प्रीतिको आश्रित करके जो असत्य कहा जाता है वह प्रीतिमृषा है, जैसे-कितनेक मनुष्य प्रीतिके आवेशसे ऐसा कह दिया करते हैं, कि मैं तो आपका सेवक हूँ ५, द्वेषको आश्रित करके जो असत्य वचन बोले जाते हैं वह द्वेषामृषा है, जैसे-कितनेक मत्सरीजन (ईर्ष्यालु) अपने गुणवान् विपक्षीके प्रति ऐसा कह देते हैं कि वह तो बिलकुल मूर्ख है, हँसी मजाक में जो असत्य वचन बोल दिये जाते हैं वह हास
માયામૃષા-માયા (કપટ)ને કારણે જે અસત્ય બોલવામાં આવે છે તેને માયામૃષા કહે છે. જેમ કે કોઈ માણસ કેઈને ત્યાં પોતાનાં ઘરેણું આદિ થાપણ મૂકી ગયો હોય, તે પચાવી પાડવાના હેતુપૂર્વક “તે ઘરેણાં આદિ ચોર ચોરી ગયાં અથવા ઘરમાં આગ લાગવાથી નાશ પામ્યાં”, એવું અસત્ય બાલવું તેનું નામ માયામૃષા છે.
લેભમૃષા–લેભને કારણે જે અસત્ય બોલાય છે તેને “લોભામૃષા' કહે છે જેમ કે કોઈ વેપારી પિતે ચાર રૂપી ખરીદેલી વસ્તુ પાંચ રૂપીયે ખરીદે છે, એવું જે અસત્ય કથન ગ્રાહક પાસે કરે છે તેને લેભમૃષા કહે છે.
પ્રેમમૃષા-પિતાના પ્રેમ પ્રકટ કરવાને માટે જે અસત્ય વચન બોલાય છે તેનું નામ પ્રીતિમૃષા છે. જેમ કે પ્રેમના આવેશમાં કોઈ માણસ કેઈને એવું કહી નાખે કે “હું આપને સેવક છું.” આ પ્રેમમૃષાને દાખલ થયે
ષમૃષા-દ્વેષને કારણે અસત્ય બેલાય છે તેને શ્રેષમૃષા કહે છે. જેમ કે કઈ ગુણવાન વિરોધીને માટે એવું કહેવું કે “આ માણસ તે તદ્દન મખે છે.”
હાસમૃષા -મજાકમાં જે અસત્ય વચન બોલવામાં આવે છે. તેને હાસ અષા કહે છે. જેમ કે કોઈની મજાક કરવા માટે તેની કઈ વસ્તુ સંતાડી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫