________________
सुधा टीका स्था• १० सू० ४१ सुखस्वरूपनिरूपणम् निष्क्रमणसुखानन्तरम् अनावाधम्-न विद्यते आवाधा-जन्मजरामरणक्षुत्पिपासादि रूपा पीडा, यत्र तदनावाधम्-मोक्षसुखम् । इदं च सुखं सर्वोत्कृष्टम् ।
तदुक्तम्" नवि अस्थि माणुसाणं, तं सोक्खं नवि य सव्यदेवाणं ।
जं सिद्धाणं सोक्ख, अव्वाबाहं उवगयाणं ॥१॥” छाया-नाप्यस्ति मनुष्याणां तत् सुखं नापि च सर्वदेवानाम् । ___ यत् सिद्धानां सौख्यम् अव्यावाधम् उपगतानाम् ॥१॥इति।।१०॥४०४१॥
अनन्तरसूत्रे निष्क्रमणसुखमनाबाधसुखं च प्रोक्तम् । तत्र-निष्क्रमण सुखं चारित्रसुखं, तच्चेदनुपहतं भवति तदैवानाबाधमुखमुत्पद्यते । अतएवचारित्रस्य तत्साधनस्य भक्तादेर्शानादेश्वोपघातं तद्विपरीतां विशोधि च दशभि
निष्क्रमण सुखके पश्चात् जिसमें जन्म जरा, मरण क्षुधा तृषा आदि रूप पीडा नहीं है ऐसा मोक्ष सुख है वह अनाबाध सुख है यह सुख सर्वोत्कृष्ट सुखहै-कहा भी है-"न वि अस्थि माणुसाणं" इत्यादि। ___ जो सुख सिद्धोंको प्राप्त है, वह सुख न मनुष्योंको प्राप्त है और न सर्व देवोंको प्राप्त है ॥ सूत्र ४१ ॥
इस ४१ वें सूत्र में निष्क्रमण सुख एवं अनाबाध सुख कहा गयाहै निर्मल इनमें जो निष्क्रमण सुखहै वह चारित्रसुखरूप है, यह चारित्रसुख यदि अनुपहत होता है, तब ही अनावाध सुख उत्पन्न होता है। अतः अब सूत्रकार चारित्रके एवं चारित्रके साचन रूप भक्त आदिके तथा ज्ञान आदिके उपधातका एवं उपघातसे विपरीत विशोधिका दश
સર્વોત્કૃષ્ટ સુખ તે મોક્ષસુખને જ કહી શકાય. કારણ કે મોક્ષની પ્રાપ્તિ કરનાર જીવને જન્મ, જરા, મરણ, સુધા, તુષા આદિ રૂપ પીડા રહેતી જ નથી. મોક્ષ સુખ તે અનાબાધ સુખ છે. કહ્યું પણ છે કે
"न वि अस्थि माणुसाणं "त्याह
જે સુખ સિદ્ધ જને પ્રાપ્ત થાય છે, તે સુખ મનુષ્યોને પણ પ્રાપ્ત થતું નથી અને દેવોને પણ પ્રાપ્ત થતું નથી. કે સૂ. ૪૧ છે
પૂર્વસૂત્રમાં નિષ્ક્રમણ સુખ (સંસાર ત્યાગરૂપ પ્રજ્યા સુખ) અને અના બાધ સુખરૂપ મે ક્ષસુખનું કથન કરવામાં આવ્યું છે. આ બંનેમાંથી જે નિષ્કમણ સુખ છે તે ચારિત્રસુખરૂપ છે. જે આ ચારિત્રસુખ અનુપહત (અખંડિત હોય છે. તે જ અનાબાધ સુખ પ્રાપ્ત થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર ચારિત્રના અને ચારિત્રના સાધનરૂપ ભક્તાદિ (આહારદિ)ના તથા જ્ઞાનાદિના ઉપઘા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫