________________
१८
टीका- ' अहिं ठाणेहिं ' इत्यादि -
अष्टभिः स्थानैर्मायी - इत्यादि व्याख्यातपूर्वम् | नवरम् - अत्र मायी आसेचनाकालापेक्षया बोथ्यो न तु आलोचनाकालापेक्षया । यतोऽयं स्वकृतमतिचारमालोचयत्येवेति । तानि स्थानान्याह तद्यथा - मायिनः = मायाकारकजनस्य 'असि' अत्र प्रथमार्थे सप्तमी आर्पत्वात्तेन अयं लोको गर्हितः अतिचारवश्वेन लोकनिन्दि तत्वाद् जुगुप्सितो भवति । तदुक्तम्
" भीउब्विग्गनिलुको, पायडपच्छन्नदोस सयकारी । अप्पचयं जणतो, जडस्स घी जीवियं जियइ ॥ १ ॥
रथानाङ्गसूत्रे
करते हैं-" अहिं ठाणेहिं माई मायं कट्टु " इत्यादि ।
टीकार्थ- मायी माया युक्त पुरुष मायाको माया प्रधान अतिचारको करके उस मायाकी आठ कारणोंसे आलोचना करता है, यावत् उसके लायक तप करता है, यहां पर माथी यह शब्द यह प्रकट करता है, कि जिस कालमें उसने मायाका सेवन किया है, वह उस काल में मायी है, किन्तु जब वह उस मायाकी आलोचना कर रहा है, उस कालमें वह मायी नहीं है, अतः आसेवन कालकी अपेक्षासे इसे मायी कहा गया है, आलोचन कालकी अपेक्षासे नहीं। क्योंकि यह स्वकृत अतिचारोंकी आलोचना जो करता है-चे आठ कारण इस प्रकार से हैं- मायाकारक जनका यह लोक अतिचारवाला होनेसे लोक निन्दित होनेके कारण जुगुप्सित होता है कहा भी है
"
अ३प रे छे – “ जहि ठाणेहिं माई मार्य कट्टु " इत्यादि
टीअर्थ - भायी (भायायुक्त पुरुष ) माया ( भायाप्रधान अतियारे।) उरीने ते માયાની આઠ કારણેાને લીધે આલેચના કરે છે, તથા તેની વિશુદ્ધિ નિમિત્તે ચેાગ્ય તપઃકર્મ પન્તનું (ઉપર્યુક્ત નિન્દા, ગાઁ આદિ) બધુ કરે છે, અહી માયી? પદ એ વાત પ્રકટ કરી છે કે જે કાળે તેણે માયાનું સેવન કર્યુ” હતું ત્યારે જ તે માયી હતા, પરન્તુ તે માયાની આલે.ચના આદિ કરતી વખતે તે માયી હાતા નથી. આ રીતે આસેવન કાળની અપેક્ષાએ તેને માયી કહ્યો છે. આલેચના કાળની અપેક્ષાએ તેને માર્યો કહેવામાં આવ્યે નથી. તે પાતાના દ્વારા જે અતિચારાનુ સેવન થઈ ગયું હાય છે તે અતિચારેની નીચેના આઠ કારણેાને લીધે આલેચના કરે છે
માયાકારક મનુષ્યને આ લેક તેના અતિચારેાને કારણે નિન્દ્રિત થવાને કારણે જુગુપ્તિત થાય છે, કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫