SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ १२ स्थानाङ्गसूत्रे स्मकत्वेन पूर्ववद् विज्ञेयानीति । चयादीनामर्थस्त्ययम् -चयनम् कषायादि परिणतस्य कर्मपुद्गलोपादानमात्रम् १। उपचयनं-चितस्याबाधाकालं विहाय ज्ञानावरणीयादितया निषेकः सचेत्यम्-प्रथमस्थितौ बहुनरं कर्मदलिक निषिञ्चति, ततो द्वितीयायां स्थितौ विशेषहीनम्, एवं यावत् उत्कृष्टायां स्थितौ विशेषहीनं निषिञ्चति २। बन्धनम्-तस्यैव ज्ञानावरणीयादितया निषिक्तस्य पुनरपि कषायपरिणतिविशेषात् संश्लेषणम् ३। उदीरणम्-उदयममाप्तस्य कर्मदलिकस्य वीर्यविशेषेण समाकृष्योदयावलिकायां प्रवेशनम् ४॥ वेदनम्-स्वभावेन उदीरणाकरणेन च और निर्जरासूत्र मी सामान्य एवं विशेष रूपसे व्याख्यात कर लेना चाहिये । इन चय आदिकोंका अर्थ इस प्रकारसे है-कषाय आदि रूपसे परिणत हुए जीवके द्वाराजो कर्म पुद्गलोंका सामान्य रूपसे उपार्जन किया जाताहै, वह चयहै १, आपाधाकालको छोडकर गृहीत कर्म पुद्गलोका जो ज्ञानाचरणीपादि रूपसे निषेक है, वह उपचयनहै २, वह उपचयन रूप निषेक इस प्रकारसे होता है, जैसे-प्रथम स्थितिमें बहुतर कभपुगलका निषेक होता है, उसके बाद द्वितीय स्थितिमें विशेषहीन कर्म दलिकोंका निषेक होता है, इस तरह होते २ यह निषेक यावत् उत्कृष्ट स्थिति तक विशेष २ हीन होता है, ज्ञानावरणीयादि रूपसे निषिक्त हुए कर्म पुद्गलका कषाय परिणति विशेष से जो आत्माके साथ संश्लेषण (सम्बन्ध ) है, वह बन्ध है ३, उदय में प्राप्त नहीं हुए कर्म दलिकको वीर्य विशेषसे खींचकर उद्यावलिकामें प्रवेश कराना इसका नाम उदीरणा है ४, स्वभायसे या उदीरणाकरणसे उदयावलिकामें આ ચયાદિને અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે – કષાય આદિરૂપે પરિણત થયેલા જીવ દ્વારા જે કર્મ પુદ્ગલેનું ઉપાર્જન થાય છે તેનું નામ ચય છે. આબાધાકાળને છેડીને ગૃહીત કર્મ પુદ્ગલેનો જે જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષેક થાય છે, તેનું નામ ઉપચયન છે. તે ઉપચયન રૂપ નિષેક આ પ્રકારે થાય છે–પ્રથમ સ્થિતિમાં બહેતર કર્મ પુદ્ગલને નિષેક થાય છે, ત્યાર બાદ દ્વિતીય સ્થિતિમાં વિશેષ હીન કમંદલિને નિષેક થાય છે, આ પ્રમાણે થતાં થતાં ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત તે નિષેક વિશેષ વિશેષ હીન થતા જાય છે. જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત થયેલાં કર્મ પુદ્ગલોનું કષાયપરિણતિ વિશેષ વડે આત્માની સાથે જે સંલેષણ (સમ્બન્ધ ) થાય છે, તેનું નામ અન્યન છે. ઉદયાવલિકામાં નહીં આવેલાં કર્મ દલિકને વીર્યવિશેષ વડે ખેંચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવે તેનું નામ ઉદીરણ છે. સ્વાભાવિક શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy