SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०९ सू० ३४ भाविमध्यमतीर्थकरके वलिनिरूपणम् २९७ धर्माचरणार्थ निवेदनीया " । ततोऽम्बडचिन्तयामास - “ अहोमुलसा पुण्यवती, या त्रिलोकीनाथेन धर्माचरणार्थं निवेद्यते तस्याः कईट्टग्गुणो यत्प्रभावेण भगaar धर्माचरणार्थं निवेद्यत इति तावदहं तस्याः सम्यक्त्वं परीक्षे " । ततः स परिव्राजकवेषधारी गत्वा सुलसामुवाच - ' आयुष्मति ! तव धर्मो भविष्यतीति मे भोजनं गुरुबुद्धा देहि " । ततः सुलसोवाच- येभ्यो गुरुबुद्धया भोजनं दीयते ते विदिता एव । ततोऽम्बड आकाशे कमलं रचयित्वा तत्रोपविश्य लोकं विस्माअनेक जीवोंके उपकारके निमित्त ऐसा कहा कि " तुम मेरी तरफसे सुलसा श्राविकाको धर्माचरणके लिये निवेदन करना भगवान् के द्वारा इस प्रकार कहे जाने पर उसने विचार किया - ओह ! सुलसा बडी पुण्यशालिनी है जो धर्माचरणके लिये त्रिलोकीनाथ भगवान् द्वारा प्रेरित की जा रही है, या निवेदित की जा रही है अतः मैं इसके सम्यक्त्वका परीक्षण करूं " ऐसा विचार करके उसने परिव्राजकका वेष धारण कर लिया और सुलसाके पास जाकर वह कहने लगाअयुष्मति ! तुम्हें बहुत धर्म होगा जो तुम गुरुबुद्धिसे मेरे लिये भोजन प्रदान करोगी तो तब उसकी ऐसी बात सुनकर सुलसा बोली- मैं जिन्हें गुरुबुद्धिसे आहार देती हूँ ये विदित ही है, अर्थात् गुरुबुद्धिसे तुमको आहार नहीं दूंगी । तब अम्बडने आकाशमें कमल रचकर और उस पर बैठकर लोगों को आश्चर्यमें डाल दिया लोकोंने अम्बटको ભગવાન મહાવીરે અનેક જીવા પર ઉપકાર કરવા નિમિત્તે તેને આ પ્રમાણે કહ્યું “ સુલસા શ્રાવિકાને ધર્મધ્યાન કરવાનુ` મારા તરફથી કહેશે.” જ્યારે મહાવીર પ્રભુએ તે વિદ્યાધરને આ પ્રમાણે કહ્યુ ત્યારે તેના મનમાં એવા વિચાર થયા કે “ સુલસા કૈટલી ખધી પુણ્યશાલિની છે. ત્રિલેાકીનાથ ભગવાનની તેના પ્રત્યે કેવી કૃપાદૃષ્ટિ છે! અહા ! ખુદ મહાવીર પ્રભુ તેને ધર્મધ્યાન કરવાની પ્રેરણા આપી રહ્યા છે.” ત્યાર ખાદ તેણે વિચાર કર્યો કે સુલસા શ્રાવિકાના સમ્યક્ત્વની મારે સેાટી કરવી જોઇએ. આ પ્રમાણે વિચાર કરીને તેણે પરિ ત્રાજકના વેષ ધારણ કર્યાં. સુલસાની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું હું આયુષ્મતિ! જે તું ગુરુમુદ્ધિથી ( મને ગુરુ માનીને) મને ભાજન પ્રદાન કરીશ તેા તને ખૂબ જ ધર્મલાભ થશે.” ત્યારે સુલસાએ તેને જવાબ આપ્યોગુરુમુદ્ધિથી કાને આહાર પ્રદાન કરવા તે હું જાણું છું.” એટલે કે હું આપને ગુરુમુદ્ધિથી ભાજન પ્રદાન કરી શકીશ નહીં. ત્યારે અમ્મરે પોતાની 66 66 स्था० - ३८ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy