SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ स्थानाङ्गसूत्रे यति-परेण गृहस्थादिना न विराधयति २, नन्त-चिराधयन्तं नानुजानातिनानुमोदयति ३ न पचति-स्वयं न रन्धयति ४, न च पाचयति-गृहस्थादिना न रन्धयति ५ पचन्तं परं नानुजानाति ६, तथा-न क्रीणाति-स्वयम् अशनवसनादिक्रयणं न करोति७,न क्रापयति-परेणापि८ क्रीणन्तं परं नानुनानाति९॥मू०२२॥ पूर्व श्रमणानां नवकोटिपरिशुद्ध भैक्षमुक्तं, तग्राहिणां कथंचिन् मोक्षाभावे देवगतिर्भवत्येवेति देवगतिवस्तुजातं प्रदर्शयितुमाह मूलम् -ईसाणस्ल णं देविंदस्स देवरणो वरुणस्स महारन्नो णव अग्गमहिसीओ पण्णत्ताओ॥ सू० ३०॥ विराधना नहीं करवाता है २ तथा-जो इस प्रकारका कार्य करते हैं उनकी साधुजन अनुमोदना नहीं करते हैं ३तथा-साधुजन स्वयं भोजन आदि पकाते है १, अपने निमित्त भोजनादि वे दूसरोंसे पकवाते नहीं हैं २ और न पकानेवालेकी ये अनुमोदना करते हैं ३ इसी प्रकारसे वे भोजनादिको न स्वयं खरीदयातें हैं १ तथा न अपने निमित्त परसे भोजनादि खरीदते हैं २ और न भोजनादि खरी. दनेवालेकी अनुमोदना ही करते हैं ३ इस प्रकार ये नौ कोटियां हैं मुनिजन जो अशन वसनादि ग्रहण करते हैं-ये नौ कोटियोंसे विशुद्ध होते हैं ।। सू० २२॥ ___ इस प्रकार श्रमण जनोंकी नौ कोटिसे विशुद्ध भैक्षका कथन कर अब सूत्रकार यह प्रकट करते हैं कि इस प्रकारके भैक्षको ग्रहण करनेवाले साधुजनोंकी यदि किसी कारणवश मुक्ति न हो तो उनको देवगति प्राप्त होती हैं अतः ये अब इसी निमित्तसे देवगति सम्बन्धी તે તેમ કરવાની અનુમોદના દેતું નથી. (૪) સાધુ પિતે આહાર રાંધતિ નથી, (૫) પિતાને માટે બીજા પાસે ભેજન રંધાવત નથી અને (૬) ભોજન રાંધન રની અનુમોદન પણ કરતો નથી. (૭) તે પિતાને માટે આહાર વિગેરે ખરીદતે નથી (૮) પિતાને માટે બીજા પાસે ભેજનાદિ ખરીદ કરાવતે નથી અને (૯) અને પિતાને માટે ભેજનાદિ ખરીદવાની અનુમોદના પણ કરતું નથી. આ પ્રકારે નવ કાટિ વિશુદ્ધ અશન, વસનાદિ મુનિજને ગ્રહણ કરે છે. શાસ્ત્રારા આ પ્રકારે શ્રમણના નવ કેટિ (નવ પ્રકારના) વિશુદ્ધ શૈક્ષનું કથન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આ પ્રકારને વિશુદ્ધ આહાર કરનાર સાધુ કદાચ કઈ પણ કારણે મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે તે પણ તેને દેવગતિની પ્રાપ્તિ તો અવશ્ય થાય જ છે. આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબધને લઈને હવે સૂત્રકાર દેવગતિ સંબંધી કેટલીક વસ્તુઓનું નિરૂપણ કરે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy