________________
२६०
स्थानाडसूत्रे वात् , तथा-तैलं-प्रसिद्धं तदनेकविधम् ५, गुडः-द्विविधः-द्रपिण्डभेदात् ६, मधु-त्रिधा-माक्षिक-कौन्तिक-भ्रामरभेदात् ७, मद्यं-मदिरा, तद्विविधं-काष्ठपिष्टभेदात् ८, मांस विधा जलचर-स्थलचर-खेचरभेदात् ९। इति नय विकृतयः ॥ सू० १५ ॥
पूर्व विकृतय उक्ताः, ताश्च शरीरस्योपचयहेतय इति शरीरं कियच्छिद्रं भवतीत्याह
मूलम्-णव सोयपरिस्तवा बोंदी पण्णत्ता, तं जहा-दो सोत्ता २ दोणेत्ता ४ दो घाणा ६ मुहं७ पोसे ८ पाऊ ९॥सू०१६॥
छाया-नवस्रोतः परिस्रया बोन्दी प्रज्ञप्ताः, तद्यथा-द्वे श्रोत्रे २ द्वे नेत्रे ४ दे घ्राणे ६ मुखं ७ पोसः ८ पायुः ९॥ सू० १६ ॥ प्रकारकी कही गई हैं-क्योंकि ये चारोंही विकृतियां अजा, मेषी, गाय एवं महिषीकी होती है । उष्ट्रीके दुग्धकी ये दधि नवनीत एवं सर्पि ये तीन विकृतियां नहीं होती हैं । तैल रूप विकृति अनेक प्रकारकी होती है, गुडरूप विकृति द्रव एवं पिंडके भेदसे दो प्रकारकी होती है मधुरूप विकृति माक्षिक कौन्तिक एवं भ्रामरके भेदसे तीन प्रकारकी होती है, काष्ट और पिष्टके भेदसे मद्य-मदिरारूप विकृति दो प्रकारकी होती है, मांसरूप विकृति-जलचर स्थलचर और खेचरके भेदसे तीन प्रकारकी होती है इस प्रकारसे ये नौ विकृतियां हैं ।सूत्र १५॥ તે ત્રણે વિકૃતિઓના ચાર ચાર પ્રકાર કહ્યા છે. સાંઢણુના દૂધમાંથી દહીં, માખણ અને ઘી બનતા નથી, તે કારણે આ ત્રણે વિકૃતિઓના પાંચ પ્રકારને બદલે ચાર જ પ્રકાર પડે છે.
તેલરૂપ વિકૃતિને અનેક પ્રકાર પડે છે કારણ કે તલ, મગફળી આદિ અનેક પદાર્થોમાંથી તેલ મળે છે. ગેળરૂપ વિકૃતિના દ્રવ (પ્રવાહી) અને પિંડના ભેદથી બે પ્રકાર પડે છે. મધુ (મધ) રૂપ વિકૃતિના નીચે પ્રમાણે ત્રણ
२ ५७ छ .(१) माक्षि (मधमामामा मनाव भ), (२) शेतु:(....) ? અને ત્રીજું ભ્રામર મધ ( ભમરીઓએ બનાવેલું મધ). કાષ્ટ અને પિષ્ટના ભેદથી મદ્ય (મદિરા) રૂપ વિકૃતિ બે પ્રકારની કહી છે. માંસરૂપ વિકૃતિ જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. આ પ્રકારની આ નવ વિકૃતિઓ છે. સૂ. ૧૫
ઉપર્યુક્ત વિકૃતિઓ શરીરના ઉપચયમાં કારણભૂત બને છે. શરીરમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫