SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ स्थानाङ्गसूत्रे द्वितीयषष्ठसप्तमसमयेषु, कार्मणशरीरकाययोगस्तु तृतीपचतुर्थपञ्चमसमयेषु । तृतीयचतुर्थपञ्चमसमयेषु तु समुद्घातकर्ता केवली नियमात् अनाहारको भवतीति । तदुक्तम्-- " औदारिकपयोक्ता प्रथमाष्टमसमययो रसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमपष्ट द्वितीयेषु ॥ १ ॥ कार्मणशरीरयोगी, चतुर्थ के पश्चके तृतीये च । समयत्रये च तस्मिन् , भवत्यनाहारको नियमात् ॥२॥” इति. ॥सु.६५॥ अनन्तरसूत्रे केवलिसमुद्घातवक्तव्यतोक्ता, केवलिनश्च मुक्तिभाजो भवन्ति । अथ ये केवलिभिन्ना गुणवन्तस्ते तु देवत्वेन समुत्पद्यन्ते इति देवसमयमें होता है, औदारिकमिश्रशरीरकाययोग द्वितीयसमयमें छट्टे समयमें एवं सातवें समयमें होता है, और कार्मणशरीरकाय. योग तृतीय समयमें, चतुर्थ समय में पंचम समयमें होताहै। तृतीय चतुर्थ पंचम समयमें समुद्धात कर्ता केवली नियमसे अनाहारक होता है। तदुक्तम्-"औदारिकप्रयोक्ता" इत्यादि । प्रथम समयमें और अष्ठम समयमें औदारिक शरीर काययोग होता है, छटे सातवें और द्वितीय समयमें मिश्र औदारिक शरीर काययोग होता है ॥१॥ तृतीय, चतुर्थ और पांचवें समय में कार्मण शरीर काययोग होता है, इन्हीं तृतीय, चतुर्थ पांचवें समयमें केवली अनाहारक रहते हैं ॥ २॥ सूत्र ६५ ॥ ___अनन्तर सूत्र में केवलिसमुद्धातकी वक्तव्यता कही गई है। केवली मुक्तिगामी होते हैं, परन्तु जो केयलिसे भिन्न होते हैं और गुणवान દારિક મિશ્ર શરીર કાગ બીજા સમયમાં છટડા સમયમાં અને સાતમાં સમયમાં થાય છે, અને કાર્માણ શરીર કાગ ત્રીજા સમયમાં ચોથા સમયમાં અને પાંચમાં સમયમાં હોય છે. ત્રીજા ચેથા અને પાંચમા સમયમાં સમુદ્ધાત કર્તા Beी नियमयी मना७२४ डाय छे..ह्यु ५५ छ है -“औदारिकप्रयोक्ता" त्या પ્રથમ સમયમાં અને આઠમાં સમયમાં દારિક શરીર કાયોગ થાય છે, છડા; સાતમાં અને બીજા સમયમાં મિશ્રદારિક-શરીર કાયોગ થાય છે. ૧૫ ત્રીજા, ચોથા અને પાંચમાં સમયમાં કાર્પણ શરીર કાયોગ થાય છે. એજ ત્રીજા, ચેથા અને પાંચમાં સમયમાં કેવલી અનાહારક રહે છે. જે સૂ. ૬પ આગલા સત્રમાં કેવલિ સમુદ્ધાતનું નિરૂપણ કરવામાં આવ્યું. કેવલી તે સક્તિગામી હોય છે. પરંતુ કેવલી સિવાયના જે ગુણવાન જી હોય છે. તેઓ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy