SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे णम्, करणे ल्युट् ॥३॥ संपदापने-संपदाने-दानस्य कर्मणा योऽभिपेतस्तस्मिन् चतुर्थी विभक्ति भवति ॥४॥ अपादाने अपायावधिभूते पश्चभी विभक्ति भवति ॥५॥ स्व स्वामियाचने-स्वंम्भृत्यादि, स्वामी-राजादिः, तयोर्वाचने-तत्सम्बन्धप्रतिपादने षष्ठी विभक्ति भवति ।६। सन्निधानार्थे-सन्निधीयते आधीयते यस्मिस्तत् सन्निधानम् आधारः, तस्मिन्नर्थे वाच्ये सप्तमी विभक्ति भवति ७। तथाअष्टमी-सम्बोधनविभक्तिःआमन्त्रणी अभिमुखी करणार्था भवति ॥८॥ इत्थं सामान्येनोक्त्वा सम्पति सोदाहरणमाह-तत्र अष्टसु वचनविभक्तिषु । निर्देशे प्रथमा विमक्ति भवति । यथा-' सः, त्रयम् , अहं वेति १। उपदेशे पुनर्द्वितीया इन दोनों अर्थों में ल्युट् प्रत्ययका विघात होता है दानके कर्मके द्वारा जो अभिप्रेत होता है, उसमें चतुर्थी विभक्ति होती है अपाय-विश्लेषका जो अवधिभूत होता है उसमें पंचमी विभक्ति होती है स्वस्वामिसम्बन्धके कथनमें षष्ठी विभक्ति होती है । स्य शब्द से भृत्यादि और स्वामी शब्दसे राजा आदिका ग्रहण हुआ है, सन्निधान अर्थ में आधा रमें-सप्तमी विभक्ति होती है, तथा संबोधनमें-किसी मनुष्यको अपनी ओर करने में-संबोधन विभक्ति होती है, इस प्रकार सामान्यसे कथन करके अब सूत्रकार इन चिमक्तियोंको दृष्टान्त देकर समझाते हैं, जैसे-" सः अयम् अहंवा" यह निर्देश में प्रथमा विभक्ति हुई है, " भण, कुरु, इदंवा तद्वा" यह उपदेशमें द्वितीया विभक्ति है, इसका तात्पर्य ऐसा है कि यह प्रत्यक्षभूत जो कार्य है, उसे तुम करो, કરે છે તેનું નામ કરણ છે. આ અથવા કિયા જેના દ્વારા કરાય છે તેનું નામ કરણ છે આ કથનનું તાત્પર્ય એ છે કે કરણ અને કર્તા અને બને અથે ત્રીજી વિભક્તિ વપરાય છે જેને દાન અપાય છે તે પદને ચોથી વિભક્તિમાં ५५२१य छे. भ है “२॥ प्राझने हान सा छे." मी पायमा બ્રાહ્મણને ચેથી વિભક્તિ સંપ્રદાન અર્થે વપરાય છે. અપાય-( વિશ્લેષ)ની અવધિ બતાવવા માટે પાંચમી વિભક્તિ વષરાય છે. સ્વાસ્વામી સંબંધના કથનમાં છઠ્ઠી વિભક્તિ વપરાય છે. સ્વ શબ્દ વડે ત્યાદિ (નોકર ચાકર) અને સ્વામી શબ્દ વડે રાજા આદિ ગ્રહણ થયા છે. સંન્નિધાન (આધાર અથવા અધિકરણ) અર્થે સાતમી વિભકિત વપરાય છે. સંબોધન કરવામાં સંબંધન વિભક્તિ વપરાય છે. હવે સૂત્રકાર દષ્ટાતો દ્વારા मा विमतियानु २५०८४२११ ४२ छ-" सः अयं अहं वा” ही निशा पडती विमतिनी प्रयोग थये। छे. “भण, कुरु इदं व। तद्या” मी ઉપદેશાથે બીજી વિભક્તિને પ્રાગ થયે છે. આ વાકયને ભાવાર્થ નીચે–પ્રમાણે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy