________________
स्थानाङ्गसूत्रे छाया- अपराकमस्तपस्वी गन्तुं यः शोधिकारकसमीपे ।
न शक्नोति आगन्तुं स शोविकरोऽपि देशात् ।।९।। गाथा-अह पट्टवेइ सीसं देसंतरगमणनट्ठचेट्ठाओ।
इच्छामऽज्जो ! काउं, सोहिं तुझ सगासम्मि ॥१०॥ छाया-अथ पस्थापयति शिव्यं देशान्तरगमन नष्टचेष्टाः।
इच्छाम आर्य । कर्तुं शोपि तव सकाशे ॥१०॥ गाथा-तो ववहारविहिण्णू, अणुसज्जित्ता सुओबएसेणं ।
सीसस्स देई आणं, तस्स इमं देह पच्छित्तं ॥११॥ पासमें प्रायश्चित्त देनेचालेके समीप जानेके लिये असमर्थ हो रहा है, तथा शोधिकारक भी अपने आश्रित्त स्थानसे उसके पासमें आने के लिये असमर्थ हो रहा है ।।९।।
" अह पट्टवेइ सीसं" इत्यादि।
ऐसी हालतमें वह तपस्वि उस शोषिकर प्रायश्चित्त प्रदाताके पास गूढार्थ पदोंसे युक्तकर अपने संदेशको देकर अपने शिष्यको भेजता है, उस संदेशमें वह शिष्यके मुखसे ऐमा कहलवाता है कि-हे आर्य ! मेरी अब देशान्तरमें आनेजानेकी शक्ति नहीं है, और आपके पास प्रायश्चित्त करना चाहता हूं ॥१०॥
" सो ववहारविहिण्णू " इत्यादि ।
तब वह संदेशवाहक शिष्यके मुखसे ऐसा सुनकर शास्त्रोक्त पद्धतिके अनुसार विचार करता है, कि इस प्रकारके अतिचार सेवीके શેષિકારકની પાસે પ્રાયશ્ચિત લેવાને જઈ શકે તેમ નથી, તથા શોષિકારક (પ્રાયશ્ચિત દેનાર મુનિ) પણ પિતાના આશ્રય સ્થાનેથી ત્યાં જઈ શકવાને समय नथी. । । ___“अह पदवेइ सीसं" त्या-सा ४२नी परिस्थितिमा त तपस्वी તે શેધિકારની પાસે, ગૂઢાર્થ પદેથી યુક્ત એવો પિતાને સંદેશ લઈને પિતાના શિષ્યને મોકલે છે. તે સ દેશ દ્વારા તે શિષ્ય સાથે એવું કહેવરાવે છે કે “હે આઈ ! હવે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકવાને સમર્થ નથી, તેથી હું આપની પાસે આવી શકું તેમ નથી, પણ હું આપની આજ્ઞાનુસાર પ્રાયશ્ચિત્ત લેવા માગું છું ”. ! ૧૦
"सो ववहारविहिण्णू "त्या--त्यारे ते संशयाने भुसे मे સાંભળીને તે શેધિકારક (ગીતાર્થ સાધુ) શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર વિચાર કરે છે કે આ પ્રકારના અતિચારોનું સેવન કરનારને આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત
श्री. स्थानांग सूत्र :०४