SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०७ सू०३२ सयमासयमादिभेदनिरूपणम् ननु आरम्भादीनामुपद्रावणादयोऽर्या अभिहिताः अजीयेषु च तदसंभवात् अजीवकायारम्भादयोऽसंम्भविना, ततश्व आरम्भादीनां यत् सप्तविधत्वमुक्तं तद. संगतम् ? इतिचेत्, आह-अजीवेषु वस्त्रपात्रादिपु समाश्रिता ये जीवास्तदपे. क्षया आरम्भादयः संभवन्ति, अथवा -अयतन या ग्रहणे स्थापने च पात्रादीनां वायुकायोदीरणात् अपश्यं जीवविराधना संभवति । जीवाश्च अजीवाश्रिता इति अजीवस्य प्राधान्यात् अनीवकायारम्भाधुक्तिन विरुध्यते इति आरम्भादीनां सप्तविधत्त्वं निरवद्यमेवेति ।। सू० ३२ ॥ विचार करना यह संकल्प रूप संरम्भ है। शंका--आरम्म आदिकों के जो ये उपद्रावण आदि रूप अर्थ प्रकट किये गये हैं-सो अजीवोंमें ये घटित नहीं होते हैं-अतः अजीय काया. रम्भ आदि वहां नहीं बन सकते हैं, इसलिये यहां नहींचन सकने के कारण आरम्भ आदिकोंमें जो सप्तविधता कही गई है, वह ठीक नहीं बैठती है ? उत्तर--ऐसा कहना ठीक नहीं है, क्योंकि अजीव जो वस्त्रपात्रादिक हैं, उनमें समाश्रित जो जीव हैं, सो उनकी अपेक्षासे आरम्भ आदिक होते हैं, अजीवाश्रित जीव होते हैं, इसलिये अजीवकी प्रधानता लेकर अजीव कायारम्भ आदिका कथन विरुद्ध नहीं पड़ताहै, इस तरह आरम्भ आदिकों में सस प्रकारताका प्रतिपादन निषही है, अथवा अयतनासे लेने में और रखने में वायुकायादिककी अवश्य विराधना होतीहै ॥सू०३२।। વિચાર કરવા રૂપ સંપનું નામ સંરંભ છે, કા—આરંભાદિકના જે ઉપદ્રાવણ આદિ રૂપ અર્થ પ્રકટ કરવામાં આવ્યા છે, તેમને અજીમાં ઘટાવી શકાતા નથી. તેથી અહીં અવકાય આરંભાદિ રૂપ પ્રકાર સંભવી શકતું નથી. તે કારણે આરંભ આદિકના સાત પ્રકાર કહેવાને બદલે ૬ પ્રકાર જ કહેવા જોઈએ. ઉત્તર-આ પ્રકારની શંકા અસ્થાને છે, કારણ કે વસ્ત્રાદિક અજીમાં અનેક જીવે આશ્રય લઈને રહેલા હોય છે. જે વસ્ત્ર પાત્રાદિકને યતનાપૂર્વક તેમનો ઉપભોગ કરવામાં ન આવે, તે તેમને આશ્રયે રહેલા જીનું ઉપમદન આદિ થવાને સંભવ રહે છે. અજીવાશ્રિત જીવ હોય છે, તેથી અજીવની પ્રધા. નતાને લીધે અજીવકાર્યારંભ આદિનું કથન વિરુદ્ધ પડતું નથી. આ પ્રકારે આરંભ આદિકના સાત પ્રકાર કહેવામાં કઈ દેષ નથી. અથવા અયતના પૂર્વક વસ્ત્રા દિકને લેવા મૂકવાથી વાયુકાયિકેની અવશ્ય વિરાધના થાય છે. એ સૂ. ૩૨ ! स्था०-८६ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy