SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे एतद्विरहितं गीतं तु गीतमेव न भवति, तत्तु गीताभासं विज्ञेयम् ॥ २४ ॥ इतोऽन्येऽपि गीतगुणाः सन्ति, तान् प्रदर्शयितुमाह-' उरकंठ' इत्यादि । च-पुन: उरकण्ठ शिरः प्रशस्तम्-उरकण्ठशिरसा द्वन्द्वः, ततः प्रशस्तेन सह तृतीयातपुरुषः । एवं च-उरःप्रशस्तम् , कण्ठप्रशस्तम् , शिरःप्रशस्तमिति पदत्रयं लभ्यते । तत्र-उरसि यदा विशालः स्वरो भवति तदा-उरःप्रशस्तं विज्ञेयम् । यदाच कण्ठे स्वरोयत्तितोऽतिस्फुटितश्च तदा कण्ठयशस्तम् । यदा च शिरसि प्राप्तः स्वरः स चेदानुनासिक्य रहितस्तदा शिरःप्रशस्तम् । यद्वा-उर:-कण्ठशिरस्तु कफरहिनेषु सत्सु यत् प्रशस्त गीतं भवति, तत् उरकण्ठशिरःप्रशस्तम् । तथा-मृदुकगुण गीतके होते हैं । इन गुणोंसे रहित जो गीत होता है, वह वास्त. विक रूपसे गीत नहीं कहा गया है ॥२४॥ इनसे भी अतिरिक्त और भी गीतके गुण हैं-जो “उरकंठ" इत्यादि गाथा द्वारा प्रकट किये गये हैं जो गीत उरः प्रशस्त होता है-जब उरःस्थान में स्वर विशाल होता है, तब यह गीत उर प्रशस्त कहा जाता है, कण्ठप्रशस्त जय कण्ठ में स्वरवर्तित होता हुआ अति स्फुट होता है, तब यह गीतकंठ प्रशस्त कहा जाता है, शिरःप्रशस्त-जय शिरमें प्राप्त स्वर अनुनासिकसे रहित होता है, तब वह गीत शिरःप्रशस्त कहा जाता है, अथवा-जय उरः कंठ, शिर ये एकरहित होते हैं, तब उस समय गाये हुए गीतसे जो प्रशस्तता होती है, तब वह गोत क्रमशः उर प्रशस्त कण्ठप्रशस्त एवं शिरःप्रशस्त कहलाता है, ऐसा जानना चाहिये "मृदुकरिभित. અથવા સુકુમાર ગીત કહે છે. આ પ્રમાણે ગીતના આઠ ગુણ સમજવા. આ ગુણથી રહિત જે ગીત હોય છે તેને ખરી રીતે તે ગીતજ કહી શકાય नही. मा सिपाय पीतना भी मने ! ४ छ. “ उरकठ" ઈત્યાદિ ગાથાઓ દ્વારા તે ગુણેને પ્રકટ કરવામાં આવ્યા છે-- જ્યારે ઉરસ્થાનમાં સ્વર વિશાળ હોય છે, ત્યારે તે ગીતને ઉરઃ પ્રશસ્ત કહે છે. જ્યારે કંઠમાંથી નીકળતો સ્વર અતિ સ્કુટ હોય છે, ત્યારે તે ગીતને કંઠપ્રશસ્ત કહે છે. જયારે શિરમાં પ્રાપ્ત સ્વર અનુનાસિકથી રહિત Bય છે, ત્યારે તે ગીતને શિરપ્રશસ્ત કહે છે. અથવા–જ્યારે ઉર, કંઠ અને શિર, આ અંગે એક રહિત હોય છે, તે સમયે ગવાતા ગીતમાં જે પ્રશસ્તતા હોય છે, તે પ્રશસ્તતાવાળા ગીતને અનુક્રમે ઉર પ્રશસ્ત કંઠ પ્રશસ્ત અને શિર પ્રશસ્ત કહે છે. श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy