SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ५९४ स्थानाङ्गसूत्रे न चोपलभ्यते । अथाभिन्नं तर्हि विशेषमात्रं तत् तदव्यतिरिक्तत्वात् तत्स्वरूप चदिति । तदुक्तम् - " उवलंभव्यवहारा भावाओ निव्विसेसभावाओ । तं नत्थि खपुष्पंषिव संति विसेसा सपञ्चकखं ॥ १ ॥ " छाया -- उपलम्भव्यवहाराभावात् निर्विशेषभावात् । तनास्ति खपुष्पमिव सन्ति विशेषाः स्वप्रत्यक्षम् ॥ १ ॥ इति । तथा - लोकसंव्यवहारपरोऽयं व्यवहारनयः | लोकसंव्यवहारो हि माचुजैव भवति यथा- कस्यचिद् वाटिकायां जम्बूपनसादीनां वृक्षाणां सद्भावेऽप्या कहा जाये तो वह विशेषों से अभिन्न होने के कारण वह सामान्य नहीं कहला सकता है - वह तो विशेष के स्वरूप की तरह विशेष ही कहलावेगा कहा भी है-" उवलं भव्यवहारा भाषाओ " इत्यादि । विशेष रहित सामान्य की कहीं पर भी उपलब्धि नहीं होती है, तथा सामान्य से कोई भी व्यवहार सघता नहीं है, अतः सामान्य की स्वतंत्र रूप से ख पुष्प की तरह कोई सत्ता नहीं है, जो प्रत्यक्ष में दिखलाई पड़ता है वह सब विशेष है, यह नय जैसे भी लोक व्यवहार चल सकता है उसके अनुसार वस्तु का भेद प्रभेद पूर्वक वस्तुको व्यवहार पथ में लाता है, इसी लिये यह नय लोक संव्यवहारपरक माना गया है, लोक का व्यवहार अधिकता के अनुसार चलता है, जैसे किसी वाटिका में जामुन, पनस आदि के वृक्षों के होने पर જોઈએ, પરન્તુ એવું મનતું નથી. જે એવુ કહેવામાં આવે કે સામાન્ય વિશેષા કરતાં અભિન્ન છે, તેા તે વિશેષથી અભિન્ન હોવાને કારણે તેને સામાન્ય કહી શકાય નહીં–તેને તેા વિશેષના સ્વરૂપની જેમ વિશેષ જ કહેવાશે. पशु छे " उवलंभव्त्रवहाराभावाओ " त्याहि. વિશેષ રહિત સામાન્યની ઉપલબ્ધિ કાઈ પણ જગ્યાએ સભવી શકતી નથી તથા સામાન્ય વડે કાઈ પણ વ્યવહાર સાધી શકાતા નથી, તેથી આકાશ પુષ્પની જેમ સામાન્યની સ્વતંત્ર રૂપે કોઈ પણ સત્તા જ સંભવી શકતી નથી. જે પ્રત્યક્ષ દેખાય છે તે તે સઘળું વિશેષ રૂપ જ હોય છે. લેાકેાના વ્યવહાર જેવી રીતે ચાલી શકે એવી જ રીતે આ નય વસ્તુનાં ભેદ પ્રભેદપૂર્ણાંક વસ્તુને વ્યવહારપથમાં લાવે છે. તેથી જ આ નયને લેાક સવ્યવહારપરક માનવામાં આવ્યા છે. લાકવ્યવહાર અધિકતા અનુસાર ચાલે છે. જેમકે કૈાઈ ઉપવનમાં જાબુ, બ્રુસ વગેરેનાં વૃક્ષેા થાડાં થાડાં હોય અને આંખા श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy