________________
૧૬૨
स्थानाङ्गसूत्रे
"
•
खल भिक्षुप्रतिमा एकोनपञ्चाशता रात्रिन्दिवैः = अहोरात्रैः, एकेन च षण्णवत्या भिक्षाशतेन पण्णवत्यधिकशतसंख्यामि दैचिरूपाभिः भिक्षाभिः यथासूत्रम् = सूत्र निर्दिष्ट विध्यनुसारं यथाकल्पम् - कल्पं = स्थविरादिकल्पमतिक्रम्य, कल्पानुसारमित्यर्थः यथामार्गम् - ज्ञान - दर्शनचारित्रलक्षणमोक्षमार्गानतिक्रमेण क्षयोपशमभावानतिक्रमेण वा यथातत्त्वं तत्त्वानतिक्रमेण ' याथातथ्यम् ' इतिच्छाया पक्षेसत्यानुसारं यथासाम्यम् - समभावमनतिक्रम्य - सुष्ठुप्रकारेण कर्मनिर्जरणभावनयेत्यर्थः, कायेन = शरीरेण न पुनरभिलाषसात्रेण स्पृष्टा - समुचितकाले सविधिग्रहणात्, पालिता = वारंवारमुपयोगेन तत्परत्वात्, शोधिता -पारणकदिने गुर्वादि ७ दत्तियां ग्रहण की जाती हैं। इस प्रकार इन सब भक्तकी दत्तियों की संख्या १९६ हो जाती हैं। इसी प्रकारसे पानककी दत्तियोंके सम्ब न्धमें भी जानना चाहिये इस प्रकार से प्रवर्द्धमान भक्तपान दत्तियों से यह भिक्षु प्रतिमा ४९ रातदिन में पूर्ण होती है "यथा सूत्र यथा कल्पं " इत्यादि क्रिया विशेषणोंसे सूत्रकारने यह प्रकट किया है, कि इस भिक्षा प्रतिमाको यथासूत्र में पालन करनेकी जैसी विधि प्रकट की गई है, उसी विधिके अनुसार यथाकल्प स्थविर आदि कल्पके अनुसार, यथामार्ग - ज्ञान, दर्शन, एवं चारित्ररूप मुक्तिमार्ग के अनुसार, अथवा अपने क्षयोपशम भावके अनुसार यथातत्त्व-तत्त्वके अनुसार अथवा याथातथ्य -सत्य के अनुसार- और यथासाम्य-समता मावके अनुसार जो भिक्षु शरीरसे - मनोरथसे नहीं - अभिलाषा मात्रसे नहीं स्पृष्ट करता है - समुचित कालमें विधिपूर्वक ग्रहण करता है, पालता हैપાણીની સાત ત્તિ ગ્રહણ કરાય છે. આ પ્રકારે ૪૯ રાત દિવસમાં આહારની કુલ ૧૯૯ ઇત્તિયા થાય છે. એ જ પ્રમાણે પાણીની ત્તિયા વિષે પણ સમજવું. આ પ્રકારે આહાર પાણીની વ્રુત્તિઓમાં પ્રત્યેક સપ્તાહમાં વધારા કરતાં કરતાં ૪૯ દિનરાત પર્યન્ત આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરાય છે.
66
-
यथासूत्रं यथाकल्पं " छत्याहि
ક્રિયાવિશેષણેાના પ્રયાગ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કેસૂત્રમાં ભિક્ષુપ્રતિમાના પાલનની જે પ્રકારની વિધિ બતાવવામાં આવી છે તે વિધિ પ્રમાણે, યથામાગ–જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મુક્તિમાત્ર અનુસાર અથવા પેાતાના ક્ષયાપશમભાવ અનુસાર, યથાતત્ત્વ-તત્ત્વ અનુસાર અથવા તથા તથ્ય ( સત્યને અનુસાર ), યથાસામ્ય-સમતાભાવને અનુસરીને, આ પ્રકારે જે ભિક્ષુ શરીર વડે-મનેારથ વડે નહીં (અભિલાષા માત્ર વડે નહીં ) પૃષ્ટ કરે છે, સમુચિતકાળમાં વિધિપૂર્વક ગ્રહણ કરે છે, પાલન કરે છે,
श्री स्थानांग सूत्र : ०४