________________
सुघा टीका स्था०७ सू० ५ पिण्डैषणादिनिरूपणम्
५५७ नवरं-चतुर्थी पानेषणायां नानात्वं अल्पलेपं तु तत्र अवस्त्रायणसौवीरकादि विज्ञेयमिति । __ अथ प्रतिमायाः सप्तविधत्वमाह-' उग्गह पडिमा' इत्यादि । अबप्रहप्रतिमाःअवगृह्यते आश्रीयते इत्यवग्रहो वसतिः, तस्य-प्रतिमाः अभिग्रहाः सप्त प्रज्ञप्ताः। तत्र- अहमेवंविषमेव उपाश्रयं ग्रहीष्ये, नान्यद्विधम् ' इत्येवं पूर्वम् अभिगृह्य य उपाश्रयं गृह्णाति तस्य प्रथमा अवग्रहप्रतिमा ॥ १॥ तथा-" अहमेषां साधनां कृतेऽवग्रहं ग्रहीष्यामि, अन्यैश्च अवग्रहे गृहीते सति स्वयं वत्स्यामि' एवमभिग्रहचतो द्वितीया । इयं तु गच्छान्तर्गतानां सांभोगिकानाम् असांभोगिकानां चोद्यतअल्प लेपता तो वहां अवस्रावण-ओसामण-सौवीरक आदिरूप है, ऐसा जानना चाहिये ।।
अब सूत्रकार प्रतिमाकी सप्तविधता कहते हैं-" उग्गहपडिमा" इत्यादि-अवग्रह प्रतिमा-" अवगृह्यते आश्रीयते इति अवग्रहः " इस व्युत्पतिके अनुसार साधुजन जिसे ठहरनेके लिये अपना आश्रयभूत बनाते हैं, वह अवग्रह है, ऐसा वह अवग्रह वसतिरूप होता है, इस अवग्रहकी जो प्रतिमा है-अभिग्रह है-वह अवग्रह प्रतिमा है, इनमें "मैं इस प्रकारकेही उपाश्रयमें ठहरूंगा-और किसी प्रकारके उपाश्र. यमें नहीं ठहरूंगा" इस प्रकारका पहिले अभिग्रह करके जो संकल्पित उपाश्रयमें ठहरता है, उसको पहिली अवग्रह प्रतिमा होती है ।१। પ્રકારની કહી છે. ચતુર્થ પૌષણામાં અનેક પ્રકારના છે. અલ્પપતા તે ત્યાં ઓસામણ આદિ રૂપ સમજવી.
હવે સૂત્રકાર પ્રતિમાના સાત પ્રકારનું નિરૂપણ કરે છે-- " उग्गहपडिमा " या--
“ अवगृह्यते-आत्रीयते इति अवग्रहः " 24 व्युत्पत्ति अनुसार साधु पाताने રહેવાને માટે જે સ્થાનને આશ્રય લે છે તેને અવગ્રહ કહે છે તે અવગ્રહ વસતિ ઉપાશ્રય રૂપ હોય છે. આ અવગ્રહ વિષયક જે પ્રતિમા (અભિગ્રહ) છે તેને અવગ્રહ પ્રતિમા કહે છે. હવે તેને સાત પ્રકારે પ્રકટ કરવામાં આવે છે–
હું આ પ્રકારના ઉપાશ્રયમાં જ રહીશ–બીજા કેઈ પણ પ્રકારના ઉપાશ્રયમાં નહીં રહું,” આ પ્રકારને અભિગ્રહ પહેલાં કરીને જે સાધુ સંકલ્પિત ઉપાશ્રયમાં આશ્રય સ્વીકારે છે, તેના આ પ્રકારના અવગ્રહ અભિગ્રહને પહેલા પ્રકારની અવગ્રહ પ્રતિમા કહે છે.
श्री. स्थानांग सूत्र :०४