________________
स्थानाङ्गसूत्रे मिच्छामि, तद्ग्रहणाधिकारी स्वगणे कश्चिन्नास्ति, परगणेत्वस्ति । इति षष्ठम् । तथा-हे भदन्त ! इच्छामि खलु अहम् एकलविहारप्रतिमाम्-एकलस्य एकाकिनो गच्छनिर्गतत्वाद जिनकल्पिकतया यो विहारो-विचरणं तस्य प्रतिमा-अभिग्रहः, ताम् उपसम्पद्य स्वीकृत्य विहत्तुम् । अतो भवदाज्ञामादाय गणादपक्रमितुमिच्छा. मीति सप्तमं गणापक्रमणम् । __ " एगइया जुहुणामि, एगइया नो जुहुणामि" मैं कितनेक धर्मों को दुसरोंके लिये देना चाहता हूँ, और कितनेक धर्मों को मैं दूसरोंको नहीं देना चाहता हूँ, अतः जिन धौंको मैं दूसरों के लिये देना चाहता हूँ-उन धर्मों को ग्रहण करने के योग्य अपने गणमें मुझे कोई दिखाता नहीं है, परगणमें तो ऐसा व्यक्ति है, अतः इस प्रयोजनके वशवर्ती होकर छोडना चाहता हूँ इस प्रकार कहकर यह गणको छोड देता है, यह गणको छोडनेका छट्ठा कारण है ६ । ___" इच्छामि णं भंते ! एगल्लविहारपडिमं उवसंपज्जित्ता णं विहरित्तए " ऐसा यह सातवां कारण है-इसमें वह इस प्रकारका अपना प्रयोजन प्रकट करता है, कि हे भदन्त ! मैं एकल विहार अभिग्रहको स्वीकार करके गच्छनिर्गत होने से जिनकल्पके समान विहार करना चाहता हूँ-इसलिये मैं आपसे आज्ञा लेकर इस गणसे निकलना चाहता हूँ-ऐसा यह गणसे बाहर होने का सातगं कारण है ७ ।
____७ ॥२-" एगइयाजुहुणामि, एगइया नो जुहुणामि " शिष्य गुरुन કહે છે કે હે ગુરુદેવ! કેટલાક ધર્મો (ધર્મતત્વનું જ્ઞાન ) અન્યને પ્રદાન કરવાની અને કેટલાક ધર્મો અન્યને પ્રદાન કરવાની મારી ઈચ્છા છે. જે ધર્મો હું અન્યને પ્રદાન કરવા માગું છું, તે ધર્મોને ગ્રહણ કરવાને ગ્ય વ્યક્તિ આપણું ગણમાં મને કઈ દેખાતી નથી, પરંતુ પરગણમાં એવી વ્યક્તિઓ જરૂર જુદ છે. તે આ પ્રયજનને લીધે આપની આજ્ઞા લઈને હું આ ગણુ છોડવા માગું છું. આ પ્રકારે ગુરુની આજ્ઞા લઈને કઈ પણ સાધુ પોતાના ગણમાંથી નીકળી જઈ શકે છે,
सातभु २४-" इच्छामि गं भंते ! एगल्ल विहारपडिमं उपसंपज्जित्ताणं विहरित्तए" शिष्य शुरु पासेथी म छ।७१। भाटे मा प्रभारी डीन माशा માગે છે-“હે ગુરુ મહારાજ ! હું એકલવિહાર અભિગ્રહને રવીકાર કરીને, ગચ્છમાંથી નીકળીને જિનકલ્પ સાધુની જેમ વિહાર કરવા માગું છું. તે છે ગુરુદેવ ! હું આ ગણુમાંથી નીકળી જવા માટે આપની અનુજ્ઞા માગું છું.. સ્વગણમાંથી નીકળી જવાનું આ સાતમું કારણ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪