________________
सधा टीका स्था० ६ सू. ६२ समेदमायुबन्धनिरूपणम् निधत्तं यदायुस्तत् । इति चतुर्थः । प्रदेशनामनिधत्तायुः-प्रदेशानाम् आयुष्कर्मद्रव्याणां नाम-तथाविधः परिणामः प्रदेशानाम, यद्वा-प्रदेशरूपं नामकर्मविशेषः प्रदेशनाम, तेन सह निधत्तं यदायुस्तदिति पञ्चमः । तथा-अनुभावनामनिधत्तायुः-अनुभावः आयुर्द्रव्याणामेव विपाकः, तदूपो नाम परिणामःअनुभावनाम, यद्वा-अनुभावरूपं नाम-नामकर्म -अनुभावनाम, तेन सह निधत्तं यदायुस्तदिति षष्ठं आयुर्वन्धः । ननु किमर्थ जात्यादि नामकर्मणाऽऽयुर्विशिष्यते ? नाम है, यह अवगाहना नाम औदारिक आदि शरीर नामकर्म रूप होता है, इस औदारिक शरीर नामकर्मके साथ निधत्त जो आयु है, वह अवगाहना नामनिधत्तायु है ४ प्रदेशनाम निधत्तायु-आयुष्क कर्म द्रव्यरूप प्रदेशोंका जो तथाविध परिणाम है, वह प्रदेश नाम है यदाप्रदेशरूप जो नामकर्म विशेष है, वह प्रदेशनाम है, इसके साथ जो आयु निधत्त है, वह प्रदेशनाम निधतायु है ५ अनुभावनाम निधत्तायु ६-आयु द्रव्योंकाही जो विपाक है, उसका नाम अनुभाव है, इस अनुभाव रूप जो नाम परिणाम है, वह अनुभावनाम है, यहा-अनु. भावरूप नाम नामकर्म है, वह अनुभावनाम है, इस अनुभाव नामके साथ निधत्त जो आयु है वह अनुभावनाम निधत्तायु है, इस प्रकारसे यह छटा आयुबन्ध है।
शंका-जात्यादि नाम कर्मद्वारा आयुको विशेषित क्यों किया गया है ? आयुके द्वाराही जात्यादि नामों को विशेषित करना चाहिये था। તેનું જે નામ (નામ કર્મ ) છે તેનું નામ અવગાહના નામ છે. આ અવગાહના નામ દારિક આદિ શરીર નામકર્મ રૂપ હોય છે. આ દારિક શરીર નામકર્મની સાથે નિધત્ત જે આયુ છે તેને અવગાહના નામ નિધત્તાયુ કહે છે.
પ્રદેશનામ નિધત્તાયુ—આયુષ્ક કમ દ્રવ્ય રૂપ પ્રદેશોનુ જે તથાવિધ પરિણામ છે તેને પ્રદેશનામ કહે છે. તેની સાથે જે આયુ નિધત્ત છે તેને પ્રદેશનામ નિધત્તાયુ કહે છે.
અનુભાવ નામ નિધત્તાયુ–આયુ દ્રવ્યનો જ જે વિપાક છે તેનું નામ અનુભાવ છે. આ અનુભાવ રૂપ જે નામ (કર્મ) પરિણામ છે તેને અનુભાવ નામ કહે છે. અથવા અનુભાવ રૂપ જે કર્મ છે તેને અનુભાવ નામકર્મ કહે છે. તે અનુભાવ નામની સાથે નિધત્ત જે આયુ છે તેને અનુભાવ નામ નિધત્તાયુ કહે છે. આ પ્રકારનું છઠ્ઠી આયુબન્ધનું સ્વરૂપ છે.
શંકા–જાતિ આદિ નામકર્મ દ્વારા આયુને વિશેષિત શા માટે કરવામાં स्था०-६२
श्री. स्थानांग सूत्र :०४