SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - - ४७० स्थानाङ्गसूत्रे तथा च-"पव्यज्जा सिक्वापयमत्थग्गहणं च अनियो चासो । निष्फत्ती य विहारो, सामाचारी ठिई चेव ॥ १ ॥ छाया-पत्रज्या शिक्षापदम् अर्थग्रहणं च अनियतो वासः ।। निप्पत्तिश्च विहारः सामाचारी स्थितिश्चैव ॥ १ ॥ इति । इति षष्ठी ।६। जिनकल्पिकस्थविरकल्पिकस्थितिविषये विशेष जिज्ञासु. भिरुत्तराध्ययनसूत्रस्य द्वितीयेऽध्ययने मत्कृतायां प्रियदर्शिनीटीकायामबलोप्रतिलेखनादि रूप आलेवनशिक्षा है, इसके बाद सूत्रोंका अर्थ ग्रहण करना पश्चात् अनियतवास, अनियतवासका तात्पर्य है, गुरुकी आज्ञासे ग्राम नगर एवं सन्निवेश आदिकोंमें अथवा देशान्तरमें विचरण करना यह विचरण करने की योग्यतासंपन्न जो साधु होता है, उसीका विचरण होता है, फिर भी मह एकाकी विहार नहीं कर सकता किन्तु अन्य साधुओंके साथही विहार करता है, स्थविरकल्पका आराधक साधु संयमके पालन करने में विशेष उद्योगवाला होता है, ज्ञानदर्शन एवं चारित्रका पूर्ण रूपसे आराधक होता है, लम्बी आयुवाला होने से वह जंघाबल कम हो जाने पर स्थिरवास अंगीकार कर लेता है, और इसी स्थिरवाससे वह उसी क्षेत्र में रहता हुआ भी दोषोंसे रहित वसति में रहता है । तथा-" पव्वज्जा सिक्खाक्य" इत्यादि । इस गाथाका अर्थ पूर्वोक्त रूपसेही है, जिन कल्पिक एवं स्थविरकल्पिक की स्थितिके विषयमें विशेष जिज्ञासुओंको उत्तराध्ययन सूत्रकी द्वितीय अध्ययनकी मेरी बनाई हुई प्रियदर्शिनी टीका देखनी चाहिये यहांजो इस શિક્ષા અને પ્રતિલેખન આદિ રૂપ આસેવન શિક્ષા હોય છે, ત્યારબાદ સૂત્રોને અર્થ ગ્રહણ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનિયતવાસ કરે છે. ગ્રામ, નગર, સન્નિવેશ આદિ કેમાં ગુરુની આજ્ઞાથી વિચરવું તેનું નામ અનિયતવાસ છે. વિચરણ કરવાની યોગ્યતાવાળા સાધુને જ આ પ્રમાણે વિચરણ કરવાની આજ્ઞા મળે છે. છતાં તે સાધુ એકાકી વિહાર કરી શકતું નથી. ગુરુની આજ્ઞાથી અન્ય સાધુએ તેની સાથે વિહાર કરે છે. સ્થવિર ક૯પને આરાધક સાધુ સંયમના પાલનમાં વિશેષ પ્રયત્નશીલ હોય છે. જ્ઞાન દર્શન અને ચારિત્રને પૂર્ણ રૂપે આરાધક હોય છે જે તેનું આયુષ્ય લાંબુ હોય અને તે ચાલવાને અશક્ત થઈ ગયેલ હોય તે કઇ ક્ષેત્રમાં તે સ્થિર વાસ અંગીકાર કરી લે છે. આ રીતે સ્થિરવાસમાં એક જ ક્ષેત્રમાં રહેવા છતાં પણ તે સાધુ દેથી રહિત વસતિમાં જ રહે છે तथा-"पवजा सिक्खावय" त्याह આ ગાથાને ભાવાર્થ ઉપર કહ્યા પ્રમાણે જ છે. જિનપિક અને સ્થવિર કલ્પિકની સ્થિતિના વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળા પાઠકેએ ઉત્તરાધ્યયન સવના બીજા અધ્યનનની મારી બનાવેલી પ્રિયદર્શિની ટીકા વાંચી લેવી. અહીં श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy