SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०६ सू०५५ कल्पविषर्यानरूपणम् ४५७ एवं विधो हि साधुः ऐपिथिक्या:-ईरणम् ईर्या=गमनं, तस्याः पन्थाःईर्यापथः, तत्र भवा समितिः-ऐपिथिकी, तस्याः परिमन्थुभयति । उक्तं च "छक्कायाणविराहण, संजम आयाए कंटगाईभो। __ आवडणभाणभेो लोगे उड्डाह परिहाणी ॥ १॥" छाया-पटकायानां विराधना संयमे आत्मनि कण्टकादयः । आपतनं भाण्ड भेदः लोके उड्डाहः परिहानिश्च ॥ १ ॥ इति । चक्षुर्लोलत्यादिना हि गमनकाले षट्कायविराधनादयो दोषा भवन्ति, ततश्च ऐपिथिकीसमितेविधातो भवतीति भावः । इति तृतीयः । ३। तथा-तिन्ति. णिका-यो हि भिक्षाचर्यादिषु पर्याप्ताहाराद्यलाभेन खेदात् संजातक्रोधावेशेन यत्किंचना मिघायी भवति स · तिन्तिणिकः' इत्युच्यते । अयं हि एषणा गोच. ___ अर्थात्-उद्यान आदिकोंको देखते हुए जो चलता है, या धर्मकथा करते हुए जो चलता है, वह अनुपयुक्त होता है, अपने गमन मार्ग पर उपयोग रखनेवाला नहीं होता है, इस प्रकारका साधु ऐपिथिकी ईर्यापथ समितिका परिमन्थु होता है, इर्या नाम गमनका है. इस गमनका जो मार्ग है, वह ईर्यापथ है, इस ईर्यापथमें जो समिति होती है, वह ऐयोपथिकी है, चक्षुलोलक इस ऐर्यापथिकीका परिमन्थु विनाशक होता है-" छक्कायाण विराहण" इत्यादि । छकायोंकी विराधना होने से संयम विराधना होती है, और कंटक आदिसे आत्म विराचना धर्मकी होती है, गिरना और पात्रोंका फूटना लोकमें उड्डाह अर्थात् निन्दा और हानि भी होती है, चतुर्थ परिमन्यु ઉદ્યાન આદિને જોતાં જોતાં ચાલનારો અથવા ધર્મકથા કરતાં કરતાં ચાલનારે સાધુ અનુપયુક્ત હોય છે એટલે કે પિતાના ગમન માર્ગ પર ઉપગપૂર્વક ચાલનાર હોતે નથી આ પ્રકારને સાધુ અર્યાપથિકી સમિતિને પરિમન્યુ (વિનાશક) હોય છે. ઈર્યા એટલે ગમન. તે ગમનના માર્ગને ઈર્યા કહે છે. ચક્ષુલેલક સાધુ આ ઈર્યાપથ સમિતિનું સમ્યફ રીતે પાલન કરી શકતા નથી તે કારણે તે અર્યા પથિકી સમિતિને વિરાધક બને છે. [ ५ । “छक्कायाण विराहाण " त्याहि-- છકાયોની વિરાધના થવાથી સંયમની વિરાધના થાય છે. અસાવધાની પૂર્વક ચાલવાથી કાંટે વાગે, પડી જવાય, પાત્ર આદિ ફૂટે અને તે કારણે લેકમાં નિન્દા પણ થાય અને પિતાને હાનિ થાય છે, સાથે સાથે ધર્મની પણ વિરાધના થાય છે. स्था० -५८ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy