SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ स्थानाङ्गसूत्रे छाया-पविधा गोचरचर्या प्रज्ञप्ता, तद्यथा-पेटा १, अर्धपेटा २, गोमूत्रिका ३, पतङ्गवीथिका ४, शम्बूकावर्ता ५, गत्वापत्यागता ६ ॥ सू० ४१ ॥ ____टीका-'छबिहा गोयरचरिया' इत्यादि गोचरचर्या-गोश्चरणं गोचरः, तद्वद् या चर्या सा । अयं भावः-यथा गौः उच्चनीचतणानि सामान्यतश्चरति, तथैव रागद्वेषराहित्येन यः साधुरुचनी चमध्यमकुलेषु धर्मसाधननिमित्तभूतं देहं परिपालयितुं भिक्षार्थ चरति, तस्य तथाचरणं गोचरचर्येत्युच्यते । इयं-गोचरचर्या पेटार्धपेटादिभेदेन षडविधा बोध्या । तत्र__ ये ६ प्रकारके क्षुद्र प्राणी कहे सोजिस तरहसे इनकी विराधना न हो सके इस प्रकारसे भिक्षाचर्या साधुको करनी चाहिए अतः इसी सम्बन्धको लेकर अब सूत्रकार ६ प्रकारकी भिक्षाचर्या प्रकट करते हैं "छविहा गोयरचरिया पण्णत्ता" इत्यादि सूत्र ४१॥ टोकार्थ-गोचरचर्या ६ प्रकारकी कही गईहै, जैसे-पेटा १ अर्धपेटा २ गोमूत्रिका ३ पतङ्गवीथिका ४ शम्कावर्ता ५ गत्वा प्रत्यायता ६ गौ के चरनेकी जैसी जो चर्या होती है, वह गोचरचर्या है, तात्पर्य ऐसा है, कि जैसे गाय सामान्य रूपसे ऊंचे नीचे के स्थानोंके तृणोंको चरती है, उसी प्रकार जो साधु रागद्वेष रहित होकर ऊंच नीच कुलोंमें धर्म साधनके निमित्तभूत देहकी परिपालनाके लिये भिक्षा करता है, ऐसे उस साधुकी वह भिक्षाचर्या गोचरचर्या इस रूपसे कही गई है, गोचरचर्या जो पेटा१ अर्घपेटा आदिके भेदसे ६ प्रकार की कही गईहै, सो इसका આગલા સૂત્રમાં છ પ્રકારના શુદ્રજીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમની વિરાધના ન થાય એવી રીતે સાધુએ ભિક્ષા કરવી જોઈએ આ પ્રકારના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ભિક્ષાચર્યાના ૬ પ્રકારનું કથન हुरे छ. "छबिहा गोयरचरिया पण्णता " त्याह-- -मिक्षायर्या (गाय२ यर्या) ७ ५४१२नी 3800-(१) पेटा, (२) अध घेटा, (3) गाभूत्रिी, (४) ५40.45, (५) शम्भूयती मन () गया પ્રત્યાયતા. ગાયની ચરવાની ક્રિયા જેવી જે ચર્યા હોય છે તેનું નામ ગોચરચર્યા છે. એટલે કે ગાય જેમ ઊંચે અને નીચે આવેલાં સ્થળનું ઘાસ ચરે છે, એ જ પ્રમાણે જે સાધુ રાગદ્વેષથી રહિત થઈને ધર્મની સાધનામાં નિમિત્ત રૂપ દેહના પિષણ નિમિત્તે ઊંચ, નીચ અને મધ્યમ કુળમાં ગોચરીની પ્રાપ્તિ નિમિત્તે જે ચર્યા (ભ્રમણ) કરે છે તે ચર્યાને ભિક્ષાચર્યા કહે છે. તેના પેટા અર્ધપેટા આદિ ૬ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-- श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy